SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શન. ૧૨૫ - - રૂપે ઘડે નિત્ય હોવાથી ત્રણ કાલમાં જ્યારે ઘડે દ્રવ્યથી નિત્ય ' છે ત્યારે ત્રણે કાલમાં વર્તવારૂપ ઘડાના સ્વપર્યાયે જ મળવાના એથી જ્યારે કેઈપણ કાલ ન હોવાથી જુદી રીતે ઓળખાવનારા પરપર્યાયે મળવાના જ નહિ. અને જ્યારે આ યુગમાં વર્તવાવાળા ઘડાને વિચાર કરવામાં આવે ત્યારે આ યુગમાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય જાણ અને અતીતાદિ કાલમાં નહિ વર્તતે હોવાથી તેમાં નહિ રહેવાપણું વિગેરે ઘડાના પરપર્યાયે જાણવા. આ યુગમાં વર્તવાવાળા ઘડે પણ વસન્ત તુમાં વર્તતે હેવાથી વસતાતુમાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય જાણવે અને બીજી ઋતુમાં નહિ વર્તવાપણું ઘડાને પરપર્યાય જાણુ. વસંતઋતુમાં વર્તવાવાળે ઘડે પણ નવીનપણથી વર્તતે હવાથી નવીનપણું ઘડાને સ્વપર્યાય અને પુરાણપણું વિગેરે પરપર્યાયે જાણવા. નવીનપણથી વર્તતે ઘડે પણ આજે વર્તતે હવાથી આજનું વર્તનપણું ઘડાને સ્વપર્યાય અને તે સિવાયનું વર્તનપણું ઘડાના પરપર્યાય જાણવા તેવા પ્રકારને ઘડો પણ વર્તમાન ક્ષણમાં વતતે હેવાથી વર્તમાન ક્ષણમાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય અને તેથી બીજા ક્ષણમાં વર્તવાપણું વિગેરે ઘડાના પરપર્યાયે જાણવા. આ. પ્રમાણે કાલની અપેક્ષાએ દ્રવ્યરૂપે અનન્ત કાલમાં વર્તતે હવાથી ઘડાના સ્વપર્યાયે અનન્ત જાણવા અને પયયથી વિવક્ષિત કાલમાં વર્તતે હોવાથી અને તેથી બીજા કાલમાં નહિ વર્તતે હેવાથી તે અપેક્ષાએ પણ વપર પર્યાયે અનન્તસમજવા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy