SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ તન્હાયાન. - - - - - ભાવથી અનન્ત ધર્મને વિચાર સુવર્ણને ઘડપીળા રંગવાળે હોવાથી પીળાવર્ણપણું ઘડાને સ્વપર્યાય અને તેથી બીજા વર્ણપણું વિગેરે પર પર્યાયે જાણવા. પીને ઘડે પણ બીજી પીળી વરતની અપેક્ષાએ એક ગુણ વધારે પીળે હોવાથી એકગણું વધારે પીળાપણું ઘડાનો વપર્યાય અને તેથી વિપરીત ઘડાના પરપર્યાયે જાણવા. એક ગુણે વધારે પીળો ઘડે પણ બીજી પીળી વસ્તુઓથી બેશુ વધારે પીળે હેવાથી બેગણું વધારે પીળાપણું ઘડાને સ્વપર્ચાય અને તેથી વિપરીત પણું ઘડાના પર્યાયે જાણવા. બે ગુણે વધારે પીળો ઘડો પણ એથી બીજી પીળી વરતુઓથી ત્રણ ગુણે વધારે પીળે હોવાથી ત્રણ ગણું વધારે પીળાપણું ઘડાને સ્વપર્યાય અને તેથી વિપરીત પણે પરપર્યાયે જાણવા. એવી રીતે એક બીજાની અપેક્ષાએ તરતમભાવથી અનન્તગુણ વધારે પીળા સુધીને વિચાર કરવાથી વર્ણની અપેક્ષાએ પણ સ્વપર્યાયે અનન્ત સિદ્ધ થાય છે અને તેની માફક તરતમભાવથી લીલા વિગેરે વર્ણવાળા તથા એક બીજાથી નિરૂપે ઓળખાણ કરાવનારા પરપય પણ અનન્ત સમજવા તથા મધુર રસ વિગેરેની અપેક્ષાએ રસપયો પણ વૈર્ણની માફક વિચાર કરતાં અનન્ત સિદ્ધ થાય તેમ છે. અને ગન્ધ પર્યાયે પણ તરતમ ભાવથી વિચાર કરતાં અનન્ત સિદ્ધ થાય છે. ભારે, હેલકેકમળ, ખડબચડે, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, વિગેરે સ્પર્શની અપેક્ષાએ પણ વપર પર્યાને વિચાર કરવાથી તે પણ અનન્ત સિદ્ધ થાય છે, કારણ કે અનન્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy