________________
જૈનદર્શન
૧૭
જ
પ્રદેશવાળા આદારિક સ્કમાં આઠ સ્પર્શે ત્રણ કાલની અપેક્ષાએ રહેલા હોય છે. એથી કરીને એક કલશમાં પણ સ્પર્શની અપેક્ષાએ સ્વપર પર્યાની અનન્સી વિવક્ષા કરવામાં આવે છે. અથવા સુવર્ણ દ્રવ્યમાં પણ અનન્ત કાલની અપેક્ષાએ પાંચ વણે, બે ગધે, પાંચ રસ અને આઠ સ્પર્શે - બીજા પુદ્ગલ દ્રવ્યની માફક તરતમભાવથી રહેલા છે અને તેને પૃથફપણે ઓળખાવનારા પરપયે પણ તેમાં રહેલા છે. આ પ્રમાણે વિવક્ષા કરીએ તે પણ એક ઘડામાં સ્વપર ધર્મો અનન્ત સંભવી શકે તેમ છે. શબ્દની અપેક્ષાએ જુદા જુદા દેશમાં જૂદા જૂદા શબ્દોથી ઘટને યવહાર થતો હોવાથી તેમાં અનેક શબ્દની વાગ્યતા રહેવાને લીધે તે તમામ ઘટવાચક શબ્દો પણ સ્વધર્મ ઘટના સ્વપર્યાયે જાણવા અને તેથી બીજી વસ્તુના વાચક શબ્દ પરધર્મરૂપ પર૫ર્યાયે જાણવા. અથવા ઘટના વાચક જે જે શબ્દરૂપ ધર્મો કહેવામાં આવ્યા, આવશે તથા આવે છે તે તમામ ઘટના સ્વધર્મરૂપ વપર્યાયે જાણવા અને તેમાં બીજા શબ્દ દ્વારા વાતા નહિ રહેલી હોવાથી તે તમામ ઘટના વ્યાવૃત્તરૂપ પરમા જાણવા. સંખ્યાથી વિચાર કરતાં પણ અનન્ત ધર્મો ઘડામાં સિદ્ધ થાય છે તે પણ સાથે સાથે સમજાવવામાં આવે છે. અમુકની અપેક્ષાએ અમુક ઘડે પહેલો છે અમુકની અપેક્ષાએ બીજે અમુકની અપેક્ષાએ ત્રીજે છે તથા અમુકની અપેક્ષાએ ચે છે એવી રીતે વિચાર કરતાં અમુક ઘડે અનન્તમ છે- આવી વિવેક્ષા સૂલમબુદ્ધિવાળા અતીન્દ્રિય જ્ઞાનીઓથી થતી હોવાથી તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org