SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શન યય કહેવાય. સ્વાકારવાળે ઘડે પણ જેટલા વજનને હેય તે પોતાનું વદલ કહેવાય અને બાકીનું વજન પરદલ કહેવાય માટે સ્વદલ ઘડાને સ્વપર્યાય અને પરદલ થડાને પરપર્યાય સમજે. આ પ્રમાણે દ્રવ્યથી ઘડાને વિચાર કરતાં જે કે સ્વર્યાયરૂપ સ્વધર્મો થડા છે. તે પણ બીજાથી જુદી રીતે ઓળખાવનારાં પર્યાયરૂપ પરધર્મી જગતમાં અનન્ત હેવાથી એકજ ઘટપદાર્થમાં દ્રવ્યથી સ્વધર્મો અને પરધર્મો સાપેક્ષા રૂપે અનન્ત રહેલાં છે. ક્ષેત્રથી ઘડામાં અનન્ત ધર્મની ઓળખાણ-ક્ષેત્રથી જ્યારે ત્રણ લેકમાં ઘડે છે, તેથી બહાર નથી એવો વિચાર કરીએ ત્યારે ત્રણ લેકથી જાઉં કઈ પણ ક્ષેત્ર ન હોવાથી ત્રણ લેકમાં વર્તાવારૂપ જે સ્વપર્યાય ઘડાને મળવાને કારણ કે તેથી જૂદું કઈ પણ ક્ષેત્ર જ જ્યારે નથી, ત્યારે પરપર્યાયરૂપ પરધર્મી કેવી રીતે મળી શકે? તે સહજ સમજી શકાય તેમ છે. ત્રણ લેકમાં રહેલે ઘડો પણ તિછલકમાં રહેલું હોવાથી તેની અપેક્ષાએ ઘડામાં સત્તા સમજવી અને ઊર્ધલેક વિગેરેમાં નહિ રહેલે હોવાથી તેની અપેક્ષાએ તેમાં અસત્તા સમજવી. માટે તિછલેકમાં વર્ત વાપણું ઘટને સ્વપર્યાય અને ઊર્વક વિગેરેમાં ન વર્તતે હોવાથી તે તેના પરથી સમજવા. તિલકમાં રહેલો ઘરે પણુજબૂદ્વીપમાં રહેલો હોવાથી જ ખૂઢીપમાં વર્તવાપણું ઘડાને વપર્યાય અને બાકીના ક્ષેત્રમાં તે નહિ વર્તતે હેવાથી તે. તમામ ક્ષેત્રમાં નહિ રહેવાપણું ઘડાના પરપર્યાયે સમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy