________________
મીમાંસકદર્શન.
દન કરવામાં આવ્યાં છે, તે સર્વ કેળા બ્રહ્મજ્ઞાનથી થતા મોક્ષરૂપ ફળની આગળ ઘણું જ તુચ્છ હવાથી કંઇપણ ગણત્રીમાં છે જ નહિ અને જે જ્ઞાનમયતપસ્યાવાળે હોય તથા હર્ષ, અદેખાઈ વિગેરે ચિત્તના દેથી નિર્લેપ હોય; તે જ વારતવિક વાનપ્રસ્થ કહેવાય.
સંન્યસ્તાશ્રમનું નિરૂપણ. " उपाधिस्थोऽपि तद्धमैन लिप्तो व्योमवन्मुनिः । सर्वविन्मूकवत्तिष्ठेन्नासक्तो वायुवचरेत् ॥"
આત્મબોધ પૃ૦ ૧૫, લેક પર. દેહ વિગેરે ઉપાધિમાં સાક્ષરૂપથી રહેલ હોવા છતાં પણ જેમ આકાશની સાથે ધૂપ-ધુમાડા વિગેરેને સંબંધ થતું નથી તેમ બ્રહ્મસ્વરૂપને જાણવાવાળા, લોકેષણાની દરકાર રાખ્યા સિવાય મૂકની માફક ચાલે છે. પ્રારબ્ધ દ્વારા પ્રાપ્ત થયેલ વિષયમાં લગાર માત્ર આસક્તિ રાખ્યા સિવાય જેમ વાય અપ્રતિબદ્ધ રૂપે વાય છે, તેમ કેઈની સાથે મેહરૂપ પ્રતિબન્ધ રાખ્યા સિવાય પૃથ્વીતલમાં જે વિચરે, તેને જ સંન્યસ્ત અવસ્થાવાળા કહેવામાં આવે છે.
તેઓના શૌચનું નિરૂપણ. " अत्यन्तमलिनो देहो देही चात्यन्तनिर्मलः । असंगोऽहमिति ज्ञात्वा शौचमेतत प्रचक्षते ॥"
સદાચાર સ્તોત્ર પૃ૧૭, શ્લેક ૬.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org