________________
૩૭૨
તત્ત્વાખ્યાન.
અને કાયાના ચાંગને અને ઇન્દ્રિયને હાનિ ન પહોંચે તેમ દુર્ધ્યાનનું કારણું પણ ન થઇ પડે, ને જ્યાં સુધી સમાધિ રહે, ત્યાં સુધી બરાબર વી ફારવી તપસ્યા કરવામાં જરૂર ઉદ્યમશીલ થવું.
અવમાદય .
•
પેાતાના જેટલા આહાર હાય, તેમાંથી જાણીનેં વિચારપૂર્વક કઇક એછુ' ખાવુ', તે અવમાદર્ય તપ કહેવાય. આ તપસ્યા શરીરને ઘણીજ ફાયદાકારક છે, દરેક જીવાને આદરવા ચેાગ્ય છે. કિંચ પ્રમાણથી અધિક ખાવાથી ઉન્મત્તતા વધે છે, પ્રમાદ પણ વધે છે. અને શરીરને પણ કોઈક વખતે ભારે નુકશાન થવાની સાથે મૃત્યુકેાટીમાં પણ આવવું પડે છે. માટે દરેક રીતે આ તપસ્યા કરવા લાયક છે.
Jain Educationa International
વૃત્તિપરિસંખ્યાન.
ખાવા-પીવાની ચીજોમાં જેટલાથી પેાતાને નિર્વાહ થતા હાય, તે રાખી બાકીના ત્યાગ કરવા અને નિર્વાહ ચેાગ્યમાં પણ ખની શકે તેટલી ત્યાગબુદ્ધિ રાખવી; તેને વૃત્તિપરિસખ્યાન તપસ્યા કહેવામાં આવે છે.
રસત્યાગ.
મધુ, મદિરા, માંસ, માખણ, આ ચાર તે સવ થા અભક્ષ્ય ઢાવાથી તેના ત્યાગ કરવા અને દહીં, દુધ, ઘી, ગાળ, તેલ,
For Personal and Private Use Only
www.jainelibrary.org