SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. અને કઢાઈમાં તળાઈ તે ચીજો કઢાઇ વિગેરે આ છ પ્રકારની ભક્ષ્ય વિકૃતિયાને પણ કારણ સિવાય ઉપયેગમાં ન લેવી અને વિરસ વસ્તુઓમાં પણ નવનવા અભિગ્રહાને ધારણ કરવા, તેને રસત્યાગ તપસ્યા કહેવામાં આવે છે. વિવિક્તશયનાસન, જ્યાં વિષય-કષાયવાળા જનસમુદાયનું આવાગમન ઘણુ જ જ ઓછું હોય, અને જ્યાં સયમમાં કોઇ પણ પ્રકારની આધા ન ઉપજે, એવા એકાન્તસ્થાનમાં સુવા બેસવાનું તથા સ્વાધ્યાય કરવાનું વિગેરે કાર્ય કરવુ તે વિવિખ્તયનાસન તપ કહેવાય. ૩૭૪ કાયલેશ. શૂન્ય દેવકુલ, સભાસ્થાન, પર્વતની ગુફાઓ વિગેરેમાંથી કાઇપણ સ્થાનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપસ્યા અને વીરૂપ સમાધિને માટે શરીરને સ'કાચીને રહેવુ' તે લીનતા કહેવાય, આગમમાં બતાવેલ વિધિપ્રમાણે કાય દ્વારા વીરાસન, પદ્માસન, કેશલુચન વિગેરે અનેક પ્રકારનાં કષ્ટાને જ્ઞાન પૂર્ણાંક આત્મકલ્યાણની ભાવનાથી સહન કરવાં, તેને કાય ફ્લેશ કહેવામાં આવે છે. લીનતા તપસ્યાને પણ આની અ દર અન્તર્ભાવ થતા. હાવાથી તેને જૂદી માનવાની જરૂર નથી. ઉપર્યુકત છ પ્રકારની બાહ્ય તપસ્યા આદરવાથી બાહ્ય આભ્યન્તર ઉપષિમાંથી મૂર્છાના અભાવ થાય છે, અને આવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy