________________
૩૦૨
તત્ત્વાખ્યાન.
" કેટલાકે તેને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માને છે. અને સહૃદય લે કો તેને જીવાજીવ દ્રવ્યના પર્યાયરૂપ માને છે અને “દ્રવ્યપણું તેમાં ઉપચારથી માનવામાં કંઈ હરકત જેવું નથી ” એમ પણ સાથે કહે છે.
- આ કાલ કેઈપણ પદાર્થમાં પરિણમી કારણ નથી, તેમ નિર્વક કારણરૂપ પણ નથી, કિન્તુ પિત પિતાની સામગ્રી દ્વારા પેદા થતા પદાર્થોનું અમુક કાલમાં અમુકનું થવું, બીજાનું નહિ આવે માત્ર અપેક્ષારૂપ હોવાથી તેમાં અપેક્ષાકારણુતા છે. વરતુના બીજા પર્યાયોની માફક વર્તન, પરિણામ, કિયા, પરત્વ-અપરત્વ વિગેરે જે પર્યા છે, તેમાં અપેક્ષા કારણને લઈને કાલને ઉપકાર હોવાથી કાલે કરેલા છે, એવે વ્યવહાર લકમાં થાય છે.
જે સમે જે કામ આરંભેલું હોય, તે સમયને અવલબન કરનાર રિથતિ વિશેષનું વર્તના નામ છે.
- પિતાની જાતિનો ત્યાગ કર્યા સિવાય પ્રયોગ વિગેરે ક્રિયાજન્ય ર્યાયવિશેષનું પરિણામ નામ સમજવું. જેમ બીજના અંકુર, મૂળ, શાખા વિગેરે પરિણામો જેવામાં આવે છે. અંકુર બીજના થઈ ગયા, સ્કન્ધ થાય છે, અને આગળ ફલ, ફૂલ પણ આવશે તેમ બાલ, કુમાર, યુવાન અવસ્થા વિગેરે પુરુષ દ્રવ્યના પરિણામો જાણવા. તે પરિણામના બે ભેદ છે. એક અનાદિ અને બીજે સાદિ. મેરુ, વિમાન, ઈષપ્રાગભાર પૃથવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org