________________
જૈનદર્શન.
વિગેરેનું અનાદિ પરિણામપણું સમજવું. વાદળાં, ઈન્દ્રધનુષ્ય, ઘડે, કપડું, થાંભલે વિગેરેમાં સાદી પરિણામપણું સમજવું તે પરિણામે અનેક પ્રકારના હોય છે. - પ્રવેગ અને વિશ્વમા દ્વારા પેદા થયેલ પદાર્થને જે પરિણમન વ્યાપાર તે કિયા કહેવાય, તેને પણ અનુગ્રહિક કાલ છે. ઘડે નષ્ટ થયે, સૂર્યને દેખું છું, વૃષ્ટિ થશે વિગેરે પ્રતીતિજન્ય અતીત, અનાગત, વર્તમાન આ જે વ્યવહાર છે, તે કાલને લઈને સમજવા.
આ માટે છે, આ નાનો છે ઈત્યાદિ વ્યવહાર પણ કાલકૃત પરત્વ અપરત્વને લઈને થાય છે. આથી એ ભાવ નીકળ્યા કે વર્તના, કાલ પદાર્થ પરિણામ, ક્રિયા વિગેરે પર્યાએથી મનુષ્યક્ષેત્રમાં વતે છે, મનુષ્યક્ષેત્રની બહાર નથી એ વાત સ્થિર થઈ સમજવી. કારણ કે અસ્તિત્વને ધારણ કરતા જે પદાર્થો છે, તે પિતાની મેળે જ ઉત્પન્ન થાય છે અર્થાત્ પિત. પિતાની સામગ્રી દ્વારા બીજા પર્યાયપણાને ધારણ કરે છે, તથા તેવી રીતે વિનાશ પણ પામે છે અર્થાત્ પૂર્વાવસ્થાને ત્યાગ કરે છે અને સ્થિર પણ રહે છે અર્થાત્ પિતાના અનુગત મૂળદ્રવ્યને તે બીલકુલ છોડતા નથી. અને પદાર્થોમાં ઉત્પાદ વિનાશ અને સ્થિતિરૂપ જે અસ્તિત્વ, તે સ્વતઃ સિદ્ધ છે. તેમાં કાલની કંઈપણ અપેક્ષા છે જ નહિ.
મનુષ્યક્ષેત્રની બહાર છની અન્દર રહેલી પ્રાણ, અપાન, નિમેષ, ઉમેષ, આયુષ્ય પ્રમાણ વિગેરે વૃત્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org