________________
૧૧૦
તત્ત્વાખ્યાન.
બુદ્ધ વિગેરે નામેાના દ્વેષી નથી; અમને તે તે નામ ઉપર ઘણા પ્રેમ છે, પરન્તુ જેમાં નામના જેવા ગુણ્ણા જોવામાં ન આવે તેને તે ગુણવાળા તરીકે કેવી રીતે માની શકાય ? જૂ મહાદેવનુ' સ્વરૂપ——
" यस्य संक्केशजननो रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥ एवंभूताय शान्ताय कृतकृत्याय धीमते । महादेवाय सततं सम्यग् भक्त्या नमो नमः ॥ હારિભદ્રીય મહાદેવાષ્ટક.
""
ભાવાર્થ :-આત્માના સ્વાભાવિક સ્વાસ્થ્યને મૂળથી નાશ કરવામાં નિમિત્તભૂત આસકિતસ્વરૂપ રાગ જેની પાસે બિલકુલ નથી, કેાઇ ચંદનથી પૂજા કરે અને કાઇ કુહાડાથી કાપી નાખે, પરન્તુ તે મને વ્યકિત ઉપર જેના સમભાવ જ હાય, લગાર માત્ર વિષમભાવ ન હેાય, અને શમ, દમ, ક્ષમા, માવી લાકડાને ખાળવામાં દાવાનળ સમાન કેધ-માનથી થતા દ્વેષ, જેને કાઇ પણ જીવમાં ડાય જ નહિ, દરેકમાં સમભાવ જ હાય. કારણ કે જ્યાં વીતરાગભાવ હાય ત્યાં કલેશ, કાધ, માન વિગેરે તે છાયા–આતપની માફક એક બીજાના વિરોધી હાવાથી હાય જ કયાંથી ? તે ખાસ વિચારણીય છે; તથા નિમલ જ્ઞાનભાનુને ઢાંકવાવાળે અને ખરાબ આચરણને કરા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org