________________
જૈનદર્શન,
-૧૪
લાગણી બતાવવી એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય ? આવી રીતે બિચારા કરડે કૃમિજીના પ્રાણ તેની ઈચ્છા સિવાય બલાત્કારથી ક્રૂર વાઘ જેવા નિર્દય પ્રાણિને આપી લેકમાં દયાની લાગણી બતાવવી એ અત્યાચાર સિવાય બીજું શું કહી શકાય ? તેમને બીજાના પ્રાણે, તે જીની આજ્ઞા સિવાય આપવાને શો હક છે? માટે આવી ખોટી દયા પણ દયાના સ્વરૂપને નહિ સમજવાનું ફલ સમજવું. પિતાની માતાનું પિટ વિદારીને જન્મ લેવાવાળા અને પિતાને હાથે કઈ જીવને મારે નહિ, પરન્તુ કે માંસ લાવીને આપે છે તેમાં કંઈ બાધ નથી એ ઉપદેશ દેવાવાળા શિદનિની દયા જુઓ!! જે શાસ્ત્રમાં ઉપર્યુંકત પ્રતિપાદન હેય તેના પ્રણેતા ઈશ્વર છે, એમ કઈ પણ રીતે માની શકાય તેમ નથી. હવે ઉપસંહાર કરવામાં આવે છે કે જે વ્યક્તિ સર્વજ્ઞ હેય, રાગાદિ દેષથી તદ્દન રહિત હય, ત્રણ લેકને પૂજનીય, યથાસ્થિત પદાર્થને પ્રતિપાદન કરવાવાળી હેય, જગતને બનાવવું, પાલન કરવું, સંહાર કર વિગેરે મેહની જાળથી તદ્દન જૂદી હોય, જગતના ઉદ્ધાર માટે વચનામૃતનું પાન કરાવવાને જેને મુખ્ય ઉદ્દેશ હોય તે વિશિષ્ટ વ્યક્તિને ઈકવરરૂપ સમજવી. ભલે તેનું મહાદેવ નામ હય, અથવા વિષ્ણુ નામ હય, અથવા બ્રહ્મા નામ હય, અથવા બુદ્ધ નામ આપવામાં આવતું હોય, અથવા, તીર્થકર, અહંન, જિન વિગેરે નામો હય, પરંતુ જેમાં ઉપર્યુકત લક્ષણે ઘટતાં હોય તેને ઈવર તરીકે માનવામાં અમને કંઇ પણ અડચણ નથી. અમે મહાદેવ, હરિ, બ્રહ્મા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org