________________
જૈનદર્શન.
ક ૧૧૧
વનારે મોહ પણ જેની પાસે બિલકુલ નથી, જેનું માહાત્મય ત્રણ જગમાં પ્રસિદ્ધ છે, તેનું નામ મહાદેવ સમજવું. એવા પ્રકારના સ્વરૂપવાળા, ઉપર્યુક્ત લક્ષણવાળા, શાન્ત સવરૂપી અને કૃતાર્થ થયેલ મહાદેવને સારી ભક્તિ પૂર્વક મારે વારંવાર નમસ્કાર થાઓ. આવા સ્વરૂપવાળા મહાદેવને જ અમે તીર્થકર અહંન, જિન વિગેરે નામોથી ઓળખાવીએ છીએ. જે આપ લેકે પણ આવા પ્રકારનું સ્વરૂપ મહાદેવમાં માનતા હે તે કઈ પણ પ્રકારને અમારે વિસંવાદ છે જ નહિ.
દતિ ઇશ્વરનિરૂપણ સમાપ્ત.
IST
ક
(sch:
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org