________________
૩૨
તવાખ્યાન.
પ્ર. મુખથી નિકળેલા પુદગલે કાઠન એવા દર્પણને ભેદીને પ્રતિબિંબરૂપે કેવી રીતે પરિણમી શકે?
ઉ૦ જેમ કઠિન એવા લેઢાના ગેળાને અગ્નિરૂપ ઉષ્ણસ્પશવાળા પગલે પરિણુમાવી દે છે, તથા શરીરની અન્દર રહેલ દ્રવીભૂત પદાર્થો કઠિન એવા શરીરને ભેદીને પ્રવેઠવારિરૂપ પુર ગલેને પરિણામ બનાવી દે છે, તેમ અત્રે પણ સમજવું.
જ્યારે આવી રીતે તે બને પદાર્થો પુગલદ્રવ્યરૂપે યુક્તિસિદ્ધ છે, ત્યારે તેમાં ગેરવેદેષ બતાવી નહિ માનવાની કે શિષ કરવી એ કંઈ વિચારશીલનું લક્ષણ નથી.
કિંચ અઘકારને જેમ તેજને અભાવ માની પદાર્થ તરીકે માનવામાં આવતું નથી, તેમ તેજને પણ અન્ધકારના અભાવરૂપ, પૃથ્વીને જલના અભાવરૂપ, દ્રવ્યને ગુણના અભાવરૂપ, ગુણને દ્રવ્યના અભાવરૂપ વિગેરે માનવાથી આપના મતમાં લગાર પણ ગેરવતા આવવાની નહિ. અને એમ પણ શા માટે માનવું જોઈએ? કેવળ શૂન્યવાદનું અવલંબન કરવાથી કંઈ પણ નહિ માને તે પણ ચાલી શકશે, અને તેમાં ઘણી જ લાઘવતા પણ આવવાની. યુક્તિ અને પ્રમાણુસિદ્ધ પદાર્થોને ન્યૂનાધિક માનવામાં બિચારા નપુંસક જેવા ગારવ-લાઘવદે શા કામમાં આવવાના? માટે આવી બેટી શબ્દની મારામારીને ત્યાગ કરી યુક્તિસિદ્ધ પદાર્થને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org