SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. માનવા તૈયાર થવું એ જ બુદ્ધિમાનાનુ` કામ છે. પ્રસ‘ગોપાત્ત આટલું વિવેચન કર્યાં પછી ચાલતા વિષય પર ધ્યાન દેવામાં આવે છે— તપમાં અગ્નિની માફક ઉષ્ણુ પ પણુ હેાવાથી, પરસેવાનુ કારણપણું હાવાથી અને તાપ કરવાપણું હાવાથી; આતપ પશુ પુદ્ગલદ્રવ્યના પરિણામરૂપ છે. તથા નહી, તળાવ, સમુદ્ર વિગેરેના જલની માફક આહ્લાદકપણું હાવાથી ઉદ્દાત પશુ પુદ્ગલના પિરણામરૂપ છે. તથા તેમાં અગ્નિની માફક પ્રકાશપણુ' હાવાથી ઉદ્દાતને પણ પુદ્ગલના પરિણામરૂપ જરૂર માનવા જોઈએ. ૩૧૩ સારાંશ-જૈનદર્શનમાં પરમાણુથી લઈ ઘટે, પડે, રથભ વિગેરે તમામ રૂપી પદાર્થોને પુદ્ગલ સંજ્ઞા આપવામાં આવી છે. પુદ્ગલ શબ્દ, પૂર તથા ગલ ધાતુથી બનેલ છે. પુર કહેતાં પૂરણ થવું-મળી જવુ, ગલ કહેતાં ગળવું-ખરી જવુ* એવા અથ થાય છે. આ વ્યુત્પત્તિજન્ય અ-ઘટ, ૫૮ વિગેરેમાં પ્રત્યક્ષથી અનુભવાય છે. ન્હાના મોટા તમામ રૂપી પદાર્થોમાં આ અથં લાગુ પડી શકે છે. તથા પરમાણુએમાં પણ ખીજા પદાર્થીની સાથે જોડાવાથી મળવાપણું અને તેથી જૂદા થવાથી ગળવાપણું. આ બન્ને અર્થની ઘટના સભવતી હાવાથી તેમાં પણ પુદ્ગલ શબ્દને વ્યવહાર સારી રીતે થઈ શકતા હોવાથી કોઇપણ ઠેકાણે અડચણને અવકાશ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy