________________
મીમાંસકદર્શન.
ભાવા—ભાવનાની પ્રખળતાથી સૂમ, સ્થૂલ, પ્રકટ, વ્યવહિત, ભૂતકાલિક, ભવિષ્યકાલિક, વર્તમાનકાલિક એ વિગેરે તમામ પદાર્થોનુ' તથા ધર્માંધનું પણ જ્ઞાન યોગિચાને થાય છે; એમ શાકય ( આદ્ધ) વિગેરે લેાકેા માને છે. તથા સ્વભાવથી જ દરેક આત્મા સર્વાંગ છે, દેહરૂપ આવરણ દ્વારા જેનુ' જ્ઞાન આચ્છાદ્ધિત થયેલ છે, તેવા જીવાત્માએક તે ઇન્દ્રિય ારા કઈક જ જાણી શકે છે. અને જેએનુ કેહરૂપ આવરણ નષ્ટ થયેલુ છે, તેવા શ્રુત જીવા ત્રણ કાલના પૂર્વોક્ત સર્વ પદાર્થોને જાણે છે. એમ આત ( જૈન ) લીકાનું માનવું છે.
ઉપર દર્શાવેલ આ ત લોકોની માન્યતા એ વાસ્તવિક નથી. એથી એ કથન કરનારની આહુતદન-વિષયક અન ભિન્નતા પ્રકટ થાય છે. કારણ કે-આહુત લાકો શરીરને જ્ઞાનના આવરણરૂપ માનતા નથી, તે પછી તેથી આચ્છાદિત થવાનુ` કેમ માને ? જો શરીરને જ્ઞાનનું આચ્છાદક માનવામાં આવે, તા સચેાગિકેવલીની અવસ્થામાં શરીર હાવા છતાં તે અવસ્થાવાનને સર્વજ્ઞ માનવામાં આવે છે તે કેમ માની શકાય ? શરીર સિવાય બીજી જ્ઞાનનું આવરણ શુ છે ? એ જ્યાં સુધી જાણવામાં ન ભાવે ત્યાં સુધી શ’કાનુ સ્થાન રહે, તેથી અહિં જણાવવું અરથાને નથી કે જૈને જ્ઞાનના આચ્છાદક તરીકે કવિશેષને માને છે, કે જે ક્રમ આત્માના મૂળ ગાને દબાવતુ હાવાથી ‘ ઘાતિકમ ' એવા નામથી ઓળખાય છે. તેનુ વિશેષ વિવેચન આગળ જૈનદર્શનમાં જોવામાં
Jain Educationa International
h
For Personal and Private Use Only
www.jainelibrary.org