________________
2
તત્ત્વાખ્યાન-ઉત્તરા.
આવશે. બીજા દશનાને બરાબર જાણ્યા વિના તેને પ્રતિપાદન કરવા પ્રયત્ન કરવા તે હાસ્યાસ્પદ લેખાય એ સ્વાભાવિક છે. પ્રસંગોપાત્ત એટલું જણાવી પ્રસ્તુત વિષય પર આવીએ–
પૂર્વોત કથનથી સિદ્ધ થાય છે કે મીમાંસકદનમાં સર્વજ્ઞ માનવામાં આવેલ નથી, તેમના મત પ્રમાણે જો સર્વજ્ઞ માનવામાં આવે તે ધર્મ, અધમ વિગેરેને પણ પ્રત્યક્ષ માનવા પડે. તેમજ તે પ્રત્યક્ષ થવાથી, જૈમિનીય સૂત્ર ( સુ. ૪) માં પ્રત્યક્ષનુ' જે લક્ષણ માંધવામાં આવ્યુ છે, તેની સાથે વિરાધ આવે. કેમકે–વમાનકાલમાં વિદ્યમાન રૂપ વસ્તુના ઇન્દ્રિયા સાથે સબંધ થવાથી પુરુષને પ્રત્યક્ષ થાય છે, એમ સૂત્ર જણાવે છે; અને ધર્માંધમ તા રૂપિ નહાવાથી તેનું પ્રત્યક્ષ કેવી રીતે થઇ શકે ? તેમના મત પ્રમાણે કોઈ પણ વ્યક્તિને ધર્માંધ પ્રત્યક્ષ થતા જ નથી; ત્યારે સર્વજ્ઞત્વ કેવી રીતે હાઈ શકે એ સહજ સમજી શકાય તેમ છે.
દંત ધર્મ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેાથી સિદ્ધ નથી. જીએ—
प्रत्यक्षादौ निषिद्धेऽपि ननु लोकप्रसिद्धितः । धर्माधर्मौ प्रमास्ते ब्राह्मणादिविवेकवत् ॥
Jain Educationa International
-
શ્લોકવાર્તિક પૂ, ૨૦૮
ભાવાર્થ:—સમસ્ત પ્રમાણેાથી નિષેધ કર્યો છતાં પણુ કેવળ લોકપ્રસિદ્ધિથી બ્રાહ્મણ વિગેરે વિવેકની જેમ ધર્માંધને
For Personal and Private Use Only
www.jainelibrary.org