________________
૮૬
તવાખ્યાન-ઉત્તરાર્ધ.
પ્રત્યક્ષનું સ્વરૂપ सत्सम्प्रयोगे पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत् प्रत्यक्षमनिमित्तं विद्यामानोपलम्भनत्वात् ॥
-શ્લેકવાર્તિક પૂ. ૧૩૪ * ભાવાર્થ –ઇન્દ્રિય પદાર્થ સાથે સંબંધ થયા પછી પુરુષને જે બુદ્ધિ ઉત્પન થાય છે, તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આવા પ્રકારને ધર્મ પ્રત્યક્ષ પ્રમાણુ દ્વારા ઉત્પન્ન થતું નથી; કેમકે વર્તમાન કાળમાં વિદ્યમાન રૂપી પદાર્થને ઇન્દ્રિયની સાથે સંબંધ થવાથી પ્રત્યક્ષ થાય છે, અને ધર્મ. તે પ્રવર્તક વેદવાયરૂપ છે, માટે પ્રત્યક્ષ પ્રમાણુથી ધર્મ કેવી રીતે ઉત્પન્ન થાય ? તે સહજ સમજી શકાય તેમ છે. અતીન્દ્રિય પ્રત્યક્ષ તે આ દર્શનમાં માનવામાં આવેલ નથી. જૂઓ
अतीतानागतेऽप्यर्थे सूक्ष्मे व्यवहितेऽपि च । प्रत्यक्षं योगिनामिष्टं कैश्चिन्मुक्तात्मनामपि ॥
-કવાર્તિક પૃ. ૧૪૧ व्याख्या-योगिनां हि भावनाबलजं.प्रत्यक्षं सकलातीतानागतसूक्ष्मादिविषयं धर्माधर्मावपि गोचरयतीति शाक्यादयो मन्यन्ते । स्वभावत एवात्मानः सर्वज्ञाः, ते देहावरणेनावृतज्ञाना: किञ्चिदेवेन्द्रियादवशन जानन्ति । निर्मुक्तदे"हावरणास्तु मुक्ताः सवमनागतादिकं जानन्तीत्यार्हताः।
-પાર્થસારથિમિગ્નકૃત ૧૦ વ્યાજ પૃ. ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org