SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વળી તે પણ જન્મ-મરણુરૂપ શૃંખલાથી બાંધી રાખનારા સ'સારરૂપી કેદખાનામાંથી મુક્ત થઇ સિદ્ધિ-સુન્દરીના સ્વામી અને એ પ્રકારે ઇચ્છવું' એ ક ́ઇ સહેલુ' કાર્ય નથી. એ કાય તે અતિ ઉચ્ચ કોટિના પુરુષ જ કરી શકે તેમ છે. કહેવાની મતલબ એ છે કે મંત્રી ભાવના ભાવવી જોઈએ અર્થાત-કાઇપણ પ્રાણી પર દ્વેષ ન રાખવે, એ ઉપદેશ જૈન શાસ્ત્રોમાં ઠામેઠામ આપવામાં આવેલા છે. અહિં તે આપણે આ સબંધમાં એ ત્રણ ઉદાહરણા વિચારીશું. અહુતપ્રવચન સૂત્રકૃતાંગ સૂત્રમાં ૧૧મા માધ્યયનની ૧૨મી ગાથામાં કહ્યું છે. કે~~ 46 पभू दोसे निराकिच्चा, न विरुज्झेइ केणइ । मणसा वयसा चैव, कायया चेव अंतसो ॥ " અર્થાત સમ બનીને દ્વેષને અથવા ઢાષાને દૂર કરીને -મનમાંથી વૈરભાવ કાઢી નાંખીને, મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રકારે, જીવન પર્યં``ત કોઇની સાથે પણ વિરાધ ન કરવા, એમ સમસ્ત જીવાને ઉપદેશ આપવામાં આવ્યે છે.આ ઉપરથી જોઇ શકાય છે કે ગુણહીન કે દોષવંત પ્રાણી ઉપર દ્વેષ કરવાના હોય જ નહિ, ઉલટુ તે પ્રાણી તેના કટુ કર્મીનુ ફળ અનુભવે છે એમ વિચારી, તેના તરફ કરવી જોઇએ.૧ લાવયા ૧ આ હકીકતને આ ગ્રન્થના કર્તા પણુ ટકા આપે છે. ( જુએ પૃ૦ ૪૪૭ ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy