SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ '' ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે— अप्पणा सच्चमेसेज्जा, मित्ति भूएसु कप्पए ?? ૧૩ (( અર્થાત~~અંતઃકરણપૂર્વક સત્યની અન્વેષણા અથવા અભિલાષા કર અને સર્વ જીવા પર મૈત્રીભાવ ધારણ કર. ફક્ત સાધુઓએજ મંત્રી ભાવનાનુ સેવન કરવું એમ નથી,પરંતુ શ્રાવક -ગૃહસ્થાને પણ તેમની ભાવશ્યક ક્રિયા તરીકે તેમ કરવાનુ શાસ્ત્રમાં કહેલું છે. વિચાર વર્દિત્તા સૂત્રની પ્રતિક્રમણ્ કરતી વખતે ખેલવામાં આવતી નિમ્નલિખિત ગાથા— મિત્તો મે સબ્વમૂપનું વૈદું મક્ક્ષ ન દ્' ( સર્વ જીવે મારા મિત્રા છે, મારે કોઇ પણ જીવ સાથે વેરભાવ નથી. ) અહિં* પ્રસંગતઃ એ પણ નિવેદન કરવુ અસ્થાને નહિ ગણાય કે ‘જૈનેતર ભિક્ષુકને જૈને દાન ન આપવુ' એમ જૈનશાસ્ત્રનું ફરમાન છે એમ કહેનારાએની આા એક ખાલી ભ્રાન્તિ જ છે; કેમકે જૈનશાસ્ત્રકારે એ તે પાંચ પ્રકારનાં દાન ખતાવ્યાં છે. તેમાં અનુકપા દાન આવી જાય છે. આ અનુકમ્પા દાનમાં પાત્ર–કુપાત્રના કંઇ વિચાર કરવામાં આવતા નથી. આ ઉપરથી જોઇ શકાય છે કે-જૈન ધર્મના ઉપર આ આક્ષેપ કરવા. એ સુનનું કાર્ય નથી. હા, એટલું તે મારે જરૂર કહેવુ પડશે કે જૈન ધમ થી અનભિજ્ઞ અને ફક્ત નામથીજ જૈન એવા જૈનો જૈનેતર ભિક્ષુકને દાન નહિ આપવાના કારણ તરીકે જૈન ધમ ને આગળ કરે છે. પરંતુ આ દાન નહિ આપવાનું કારણ સ્ત્રીનું કઈજ નહિ પણ તેમની સ‘કુચિત વૃત્તિ-તેમની અજ્ઞાનદશા છે તે ભૂલવા જેવું નથી. આપણે આવા મનુષ્ય તરફ ભાવદયા બતાવ્યા ઉપરાંત ખીજું' શુ' કરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy