SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શકીએ તેમ છે? ચિન્તામણિ જે જૈન ધર્મ મળ્યા છતાં પણ મનુષ્ય-જન્મ જેએ સાર્થક ન કરી શકે તેના સંબંધમાં બીજું શું કહેવું? જૈન ધર્મમાં મધ્યસ્થ-દષ્ટિ કેવી અને કેટલી હદ સુધી ઝળહળી રહી છે, તે તરફ હવે દષ્ટિપાત કરીએ. જેનોનું પ્રથમસૂત્ર–મુખ્યમંત્ર-નવકાર ( નમસ્કાર ) કે જેને ચૌદ પૂર્વના સાર તરીકે ઓળખાવવામાં આવે છે, તે દિગન્તમાં મધ્યસ્થભાવને પટલ વગાડી રહ્યા છે. આ સૂત્રમાં કોને નમસ્કાર કરવાને નિર્દેશ કરવામાં આવે છે ? તેને વિ. ચાર કરવાથી, એ સહજ સમજી શકાશે કે ઉપયુકત કથનમાં જરાએ અતિશયોક્તિ નથી. અમુક જાતિના, અમુક કુળના, અમુક દેશના, અમુક સંપ્રદાયના, અમુક વયના કે અમુક વેષના મનુષ્યને નમસ્કાર કરવાનું આ સૂત્રમાં કહેવામાં આવ્યું નથી. પરંતુ જેણે પોતાના કામ, ક્રોધાદિક આભ્યન્તર શત્રુ ઉપર વિજય મેળવ્યું છે તેને-અર્થાત્ અરિહંતને, જેના કંઠમાં મુકિત-રમણએ વરમાળા અર્પેલી છે. તેને-સિદ્ધોને, આચા ને, ઉપાધ્યાયને, જગના સર્વ સાધુઓને પ્રણામ કરવાને આ સૂત્રમાં ઉલ્લેખ છે. - સાધુ શબ્દને અર્થ પ્રસંગતઃ વિચારી લઈએ. શ્રીભદ્રબાહુસ્વામી દશવૈકાલિક-નિર્યુક્તિમાં કહે છે કે" तो समणो जइ समणो, भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे य समो, समो उ माणावमाणेमु ॥" અથત સાધુઓ ભાવવડે કરીને સારા મનવાળા હોય છે. કોઈ દિવસ મલિન મનવાળા હતા નથી. સ્વજન અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy