________________
૧૪
શકીએ તેમ છે? ચિન્તામણિ જે જૈન ધર્મ મળ્યા છતાં પણ મનુષ્ય-જન્મ જેએ સાર્થક ન કરી શકે તેના સંબંધમાં બીજું શું કહેવું?
જૈન ધર્મમાં મધ્યસ્થ-દષ્ટિ કેવી અને કેટલી હદ સુધી ઝળહળી રહી છે, તે તરફ હવે દષ્ટિપાત કરીએ. જેનોનું પ્રથમસૂત્ર–મુખ્યમંત્ર-નવકાર ( નમસ્કાર ) કે જેને ચૌદ પૂર્વના સાર તરીકે ઓળખાવવામાં આવે છે, તે દિગન્તમાં મધ્યસ્થભાવને પટલ વગાડી રહ્યા છે. આ સૂત્રમાં કોને નમસ્કાર કરવાને નિર્દેશ કરવામાં આવે છે ? તેને વિ. ચાર કરવાથી, એ સહજ સમજી શકાશે કે ઉપયુકત કથનમાં જરાએ અતિશયોક્તિ નથી. અમુક જાતિના, અમુક કુળના, અમુક દેશના, અમુક સંપ્રદાયના, અમુક વયના કે અમુક વેષના મનુષ્યને નમસ્કાર કરવાનું આ સૂત્રમાં કહેવામાં આવ્યું નથી. પરંતુ જેણે પોતાના કામ, ક્રોધાદિક આભ્યન્તર શત્રુ ઉપર વિજય મેળવ્યું છે તેને-અર્થાત્ અરિહંતને, જેના કંઠમાં મુકિત-રમણએ વરમાળા અર્પેલી છે. તેને-સિદ્ધોને, આચા
ને, ઉપાધ્યાયને, જગના સર્વ સાધુઓને પ્રણામ કરવાને આ સૂત્રમાં ઉલ્લેખ છે. - સાધુ શબ્દને અર્થ પ્રસંગતઃ વિચારી લઈએ. શ્રીભદ્રબાહુસ્વામી દશવૈકાલિક-નિર્યુક્તિમાં કહે છે કે" तो समणो जइ समणो, भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे य समो, समो उ माणावमाणेमु ॥"
અથત સાધુઓ ભાવવડે કરીને સારા મનવાળા હોય છે. કોઈ દિવસ મલિન મનવાળા હતા નથી. સ્વજન અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org