________________
૧૫
પરજન એ બંને પર તેમની સમાન દષ્ટિ છે, તેમજ માન અને અપમાનને પણ તેઓ સરખા ગણે છે.
જૈનાચાર્યોમાં મધ્યસ્થભાવ ક્યાં સુધી હતું, તેને સારૂ હરિભદ્રસૂરિજીનું દષ્ટાંત મૌજુદ છે. તેઓશ્રી મુકત કઠે કહે છે કે
giાતો ન મે વીરે, પિરાવિશુ. નિર્વાનં ચય, તરસ્ય કાર્ય પરિષદ !”
અર્થાત–પરમાત્મા મહાવીર ઉપર મારો પક્ષપાત નથી, તેમજ મહર્ષિ કપિલ, મહાત્મા બુદ્ધ વગેરે મહાનુભા પ્રતિ મારે દ્વેષભાવ નથી, પરંતુ મધ્યસ્થ બુદ્ધિએન્યથાર્થ રીતે વિચાર કરતાં-વાસ્તવિક પરીક્ષા કરતાં જેનું વચન યથાર્થ સિદ્ધ થાય, તેનું શાસન સ્વીકારવું જોઈએ. વિશેષમાં એ પણ તેમને મુદ્રાલેખ છે કે – " बन्धुन नः स भगवान् रिपवोऽपि नान्ये
साक्षान्न दृष्टचर एकतरोऽपि चैषाम् । श्रुता वचः सुचरितं च पृथग् विशेष
चीरं गुणातिशयलोलतया श्रिताः स्मः ॥"
અર્થાત–વીર ભગવાન એ કંઈ મારા બધુ–સગા નથી, કેમકે એ તે ક્ષત્રિય જાતિના છે અને હું તે બ્રાહ્મણ છું. વળી કપિલ, બુદ્ધ વિગેરે અન્ય ધર્મધુરંધરે મારા શત્રુ નથી. આ વ્યક્તિઓમાંથી કોઈનું પણ મને સાક્ષાત-દર્શન થયું નથી. અર્થાત મેં આમાંથી કેઈને પણ જોયા નથી; તે પણ વિશેષ રૂપે દરેકના ચરિત્રનું મેં શ્રવણ કર્યું છે. તથા દરેકે પદાર્થનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org