________________
૧૬
જે સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે, તેનું મેં ધ્યાનપૂર્વક અવલોકન કર્યું છે. અંતમાં વીરના ગુણે વિશેષતઃ દષ્ટિગોચર થવાથી તેનાજ શાસનનું અમે અવલંબન કરીએ છીએ. આવા જ ઉદ્ગારે શ્રી હેમચંદ્રાચાર્યના મુખમાંથી પણ નીકળે છે. તેઓ કહે છે કે
શ્રદ્ધવ ર વલvid
न द्वेषमात्रादरुचिः परेषु । यथावदासत्वपरीक्षया तु
વાવ વીર! મુwાશિતા w: '' અર્થાત-હે વીર પ્રભુ ! હું તારે પક્ષપાતી છું, તેનું કારણ કંઇ એ નથી કે મને તારામાં માત્ર અંધશ્રદ્ધા છે. વળી અન્યના ઉપર મને રૂચિ નથી. તેનું કારણ પણ એમ ન સમજવું કે તેના ઉપર મને દ્વેષ છે. પરંતુ આપ્તત્વની પરીક્ષા કર્યા પછી અર્થાત તું આત છે એમ ખાત્રી કર્યા બાદ જ અમે , તારો આશ્રય લીધો છે. આ મહાત્માનું હૃદયપટ સમભાવમધ્યસ્થ ભાવથી કેવું રંગાયેલું હશે, તેને ચિતાર તેમને ચેલે નિખ-લિખિત લેક પણ ઉપસ્થિત કરે છે. તેમણે
મરવીગાંવનનના, રાજારા સાપુતા ચણા ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥"
અર્થી--સંસારના હેતુત કર્મરૂપી અંકુરાને ઉત્પન્ન કરનાર રાગ-દ્વેષાદિક સર્વ દેને જેણે સર્વથા ક્ષય કર્યો છે, ભલે તે પછી બ્રહ્મા છે કે વિષ્ણુ છે કે જિન હેતેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org