________________
તવાખ્યાન-ઉત્તરાર્ધ.
- હારિક સુખ-દુઃખના અભાવને મુખ્ય પ્રજન કહેવામાં આવે
છે, અને તે બેમાંથી કેઇ એકના અભાવના સાધનને ગૌણ પ્રયેાજન કહેવામાં આવે છે. ૧ સાતિશય સુખ અને ૨ નિરતિશય સુખ એમ સુખ બે પ્રકારનું છે. વિષયના સંબંધથી અંતઃકરણની વૃત્તિની તર-તમતા દ્વારા થતા આનન્દલેશના આવિર્ભાવને સાતિશય સુખ કહેવામાં આવે છે. અને મારો સર એ શ્રુતિવાક્યના કથન પ્રમાણે બ્રહ્મના આનન્દને નિરતિશય સુખ કહેવામાં આવે છે. “બ્રહ્મવિશ્વ મવતિ તાતિ શીવમાત્મવિત ” આ શ્રુતિવચન પ્રમાણે આનન્દરૂપ બ્રાની પ્રાપ્તિ અને શેકની નિવૃત્તિ એ જ મેક્ષ છે, પરંતુ લોકાન્તરની પ્રાપ્તિદ્વારા ઉત્પન્ન થતા વૈષયિક આનન્દને મોક્ષ માનવામાં આવતું નથી. જે તેમ માનવામાં આવે તે તે કાર્ય હોવાથી અનિત્યતાને લીધે મુક્તાત્માને પણ પુનઃ સંસારમાં આવવાને પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી સિદ્ધ બ્રહ્મસ્વરૂપ મેક્ષને અસિદ્ધપણના બ્રમથી તેના સાધનમાં પ્રવૃત્તિની આવશ્યક્તા છે, તે પણ કોઈ પ્રકારની અનુપત્તિ નથી. તે બ્રહ્મજ્ઞાન પાપના ક્ષયથી થાય છે, પાપને ક્ષય કર્માનુષ્ઠાનથી થાય છે. અર્થાત્ કર્મ દ્વારા કષા પરિપકવ થવાથી જ્ઞાનપ્રવૃત્તિ થાય છે.
જ્ઞાનસાધન.
શ્રોતધ્યા કરતો નિશ્ચિારિતણ આ કૃતિવચન પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવાનાં શ્રવણ ૧, મનન ૨ અને નિદિશાસન ૩ આ ત્રણ સાધન છે. બ્રહ્માતમાં તાત્પર્ય અવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org