________________
મીમાંસકદર્શન.
* -
--
-
-
-
--
વાયુને આકાશમાં, આકાશને જીવના અહંકારમાં, તેને હિરણ્યગર્ભને અહંકારમાં અને તેને અવિદ્યામાં એવી રીતે અનુક્રમે પ્રલય મનાય છે.
“વરૂપ- તટસ્થ લક્ષણથી ચિતિ, તત્પદથી વાગ્ય ઈશ્વર ચેતન્ય માયામાં પ્રતિબિંબિત છે.” એમ કેટલાક કહે છે. તેઓને આશય એ છે કે-ઈશ્વરનું પ્રતિબિંબ અવિવારૂપ માયામાં છે અને જીવનું પ્રતિબિંબ અન્તઃકરણમાં છે. ઈશ્વર કારણરૂપ ઉપાધિવાળે છે અને જીવ કાર્યરૂપ ઉપાધિવળે છે. અવિદ્યારૂપ ઉપાધિ વ્યાપક હેવાથી તેવી ઉપાધિવાળે ઈશ્વર પણ વ્યાપક છે. એથી વિદ્યારૂપ ઉપાધિદ્વારા કરેલા દેશે જીવની માફક ઈશ્વરમાં પણ સંભવે છે. અન્તઃકરણ અવ્યાપક હોવાથી તે ઉપાધિવાળે જીવ પણ અવ્યાપક છે.
ઉપાધિદ્વારા ઉત્પન્ન થયેલા દેશે પ્રતિબિંબરૂપ જીવમાં જ સંભવે છે, પરંતુ અવિદ્યારૂપ ઉપાધિવાળા ઈશ્વરમાં કે અન્તઃકરણ ઉપાધિવાળા જીવાત્મામાં-બિંબરૂપ પરમેશ્વરમાં સંભવતા નથી, કારણ કે ઉપાધિ તે પ્રતિબિંબની સાથે સંબંધ ધરાવે છે.” એમ કેટલાક વેદાન્તીઓ કહે છે.
એક જીવવાદમાં અવિદ્યા પ્રતિબિંબ જીવ હોય છે અને અનેક જીવવાદમાં અન્તઃકરણ પ્રતિબિંબ જીવ હોય છે. તે જીવાત્મા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિરૂપ ત્રણ અવસ્થાથી યુક્ત હોય છે. તે અવસ્થાઓનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ગયું છે.
પ્રયજન-નિરૂપણ પ્રોજન બે પ્રકારનાં છે. ૧ મુખ્ય અને ૨ૌણ વ્યાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org