________________
તત્ત્વાખ્યાન.
ઉભયવ્યતિરેકવાળું દૃષ્ટાન્ત સમજવુ· · સથા અક્ષણિક અને એકાન્તપણાનુ પ્રતિપાદન કરવાવાળા હાવાથી કપિલ સજ્ઞ નથી અને આમ પણ નથી, જે જે સર્વજ્ઞ હેાય તે તે તમામ પદા' ક્ષણિક છે અને એકાન્તરૂપ છે એવી રીતે પ્રતિપાદન કરવાવાળા હાય છે, જેમ શુદ્ધદેવ વિગેરે, માટે કપિલ વિગેરે સર્વજ્ઞ નથી તેમ આપ્ત પણ નથી. આ ઠેકાણે બુદ્ધદેષ્ટાન્તમાં પણ સર્વજ્ઞપણાને અને અનાપ્તપણાના સાય ખરાખર હાવાથી આ દેાન્ત સદિગ્ધસાધ્યવ્યતિરેકરૂપ સમજવુ. • રાગાદિ વિગેરેના સદ્ભાવ હોવાથી અમુક વ્યક્તિને ઉપદેશ માનનીય નથી, જે જે આદેયવચન હૈાય તે તે વીતરાગ કહુંવાય; જેમ શૈદ્ધાદિન ' આ ઠેકાણે શાબ્રેનરૂપ દેશન્સમાં પણ રાગાદિના સદ્ભાવના સ‘શય હાવાથી આ દેાન્ત સદ્દિશ્વસાધનવ્યતિરેકરૂપ સમજવું. · કૃપાપાત્ર સિહ વિગેરેને પેાતાનું માંસ નહિ આપતા હૈાવાથી કપિલ વીતરાગ નથી, જે જે વીતરાગ હોય તે તે કૃપાપાત્ર સિંહ વિગેરે જીવાને પેાતાનુ` માંસ આપવાવાળા હોય, જેમ બુદ્ધદેવ’-આ ઠેકાણે યુદ્ધ વિગેરે ઢષ્ટાન્તમાં કૃપાપાત્ર સિહ વિગેરેને અનુક’પાથી પેાતાનુ માંસ આપવાનુ` સ'ગ્ધિ હાવાથી સદ્ગિશ્ય ઉભય૨તિરેક દૃષ્ટાંત સમજવુ', વતૃત્વ હાવાથી અમુક વ્યક્તિ વીતરાગ નથી, જે વીતરાગ હાય તે વક્તા ન હોય, જેમ પાષાણુ આ ઢાન્ત વ્યતિરેકરહિત સમજવું. આકાશની માફક કાર્ય - પણ હાવાથી શબ્દ અનિત્ય છે.' આ હૃષ્ટાન્ત અપ્રદશિત વ્યતિરેકવાળુ, સમજવુ, ‘કાર્યપણું હાવાથી શબ્દ અનિત્ય
'
1
७८
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org