________________
મીમાંસદ ન.
વેદ અપૌરુષેય તરીકે કેવી રીતે સિદ્ધ થઈ શકે ? તે વિચારણીય છે.
ફિચ, અન્ય મહતો મૂલ્ય નિવસિતમેતાપુ! ઘેટી ચત્તુર્વેદ: સામવેરોથયેવરઃ ઇત્યાદિ (વેદાંતપરિભાષા પૃ. ૩૦૯ ), પૌરાણિક લોકો પણ તે વાતને ટેકો આપે છે
6
वक्त्रेभ्यो वेदास्तस्य विनिःसृताः । प्रतिमन्वन्तरं चैव શ્રુતિરમ્યા વિધીયતે । ' ઇત્યાદિ શ્રુતિયેાથી વેદના કર્તાનું જ્યારે સ્મરણ થાય છે, ત્યારે કર્તાના મરણને અભાવ છે એમ કેવી રીતે કહી શકાય ?
વૈ: પૌષય,રાટ્ામવાત, મારતાવિત । મહાભારત વિગેરેની માફક વેદમાં શબ્દપણું હાવાથી વેદને પણ પુરુષે અનાવ્યા છે. આ અનુમાનથી જ્યારે વદ પૌરુષેય સિદ્ધ થયે, ત્યારે બીજા હેતુઓ આપી તેને અપૌરુષેય સિદ્ધ કરવાના મનેરથા નપુ ́સક પ્રત્યે કામિનીની જિજ્ઞાસા જેવા સમજવા. આવી રીતે અનુમાનથી વેદ અપૌરુષેય સિદ્ધ થતા નથી.
૧૦૯
આગમ તે વેદને પૌરુષેય સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે તે દ્વારા પણ વેદમાં અપૌરુષેયત્ન કેવી રીતે સિદ્ધ થઈ શકે ? કારણ કે-આગમ શબ્દોના સમૂહરૂપ છે, અને શબ્દો તે પુરુષના પ્રયત્ન સિવાય ઉત્પન્ન થઇ શકતા નથી, તા તેવા આગમ વેદને અપૌરુષેય સિદ્ધ કરી શકે નહિ.
ઉપમાન પ્રમાણ તે। ત્યારે આપી શકાય કે જ્યારે બીજો કોઇ પણુ અપૌરુષેય ગ્રંથ જગત્માં વિદ્યમાન હોય; તે એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org