________________
~~
~~
~~
~
~
~~
તસ્વીખ્યાન..
~ ~ ~~~ અને શ્રાવિકા સમજવાનું છે, અને ત્યાગીપદથી સાધુ-સાવી સમજવાનું છે. શ્રાવક-શ્રાવિકાને આચારતે ગૃહસ્થને આચાર કહેવાય અને સાધુ-સાધ્વીને આચાર તે ત્યાગીને આચાર કહેવાય. આ બંનેમાં પણ પ્રથમ ગૃહરના માર્ગોનુસારી નૈતિક આચારનું નિરૂપણ કરવામાં આવે છે.
માર્ગનુસારી નૈતિક આચાર, મધ, માંસ, કર્માદાન વિગેરે વ્યાપારને ત્યાગ કરી તથા રવામને હ, મિત્રને કેહ, વિશ્વાસુને પ્રતારણ, અને ચોરી વિગેરે ધંધાને ત્યાગ કરી પિતાપિતાની કુલપરંપરાથી આવેલ શુદ્ધજગાર દ્વારા ધનનું ઉપાર્જન કરવું તે જ ન્યાયાગત દ્રવ્ય કહેવાય. અને તેવા પ્રકારના ન્યાયથી ઉપાર્જન કરેલું ધન આ લોકમાં અને પરલોકમાં કેવી રીતે કલ્યાણના હેતુભૂત થઈ શકે છે તેનું સ્પષ્ટીકરણ લગાર કરવામાં આવે છે અને પ્રસંગપાત્ત અન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્ય ઉપર લેકોને શંકાને અવસર કેવી રીતે મળે છે તે સમજાવવું પણ અસ્થાને ગણાશે
અનીતિના ધન ઉપર લોકોને બે પ્રકારની શંકાને અવકાશ રહે છે. જે સમયે ભક્તા અનીતિના દ્રવ્યને ઉપગ કરતે હોય ત્યારે તે તરફ લેકેને દષ્ટિપાત જરૂર થાય, કે આ વ્યક્તિ પાસે પ્રથમ એક દમી પણ ન હતી અને હમણાં આટલું ધન ક્યાંથી આવ્યું? માટે જરૂર બીજાને ઠગીને અથવા તે ચેરી વિગેરે નિન્દનીય કાર્ય કરીને લાવે છે જઈએ-આવા પ્રકારની શંકા પ્રથમ લેતાની ઉપર આવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org