________________
૩% ૩ના नमो नमः श्रीप्रभुधर्मसूरये ।
तत्त्वाख्यान.
•
અનાજ
*
અન" * * *
પ્રસ્તાવ ૧૬ મો.
જેનદર્શન,
પૂર્વના પંદર પ્રસ્તાવમાં છ દર્શન પૈકી પાંચ દશનના આચાર, અભિમત તત્ત્વ અને તેઓના મન્તવ્ય મુખ્ય મુખ્ય પદાર્થોની ઉપર સમાલોચના પણ કરવામાં આવી છે. - હવે ક્રમ પ્રાપ્ત જૈનદર્શનના આચારનું પ્રતિપાદન કરવામાં આવે છે.
જેનદર્શનના આચારે. જૈનદર્શનમાં આચારના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક ગૃહસ્થને આચાર અને બીજે ત્યાગી મહાત્માએને આચાર. તેમાં પણ ગૃહસ્થના આચારના બે ભેદ છે. એક માર્ગોનુસારી નૈતિક આચાર અને બીજે શ્રાવકધર્મમાં આરૂઢ થયેલાને આચાર. જૈનદર્શનમાં ગૃહસ્થપદથી શ્રાવક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org