________________
તત્ત્વાખ્યાન.
તેવી આકૃતિવાળું હાય તેનુ નામ વશિપત્રા ચેાનિ સમજવું. દરેક સાધારણ મનુષ્યની માતાની યાનિ તેવા પ્રકારની હાય છે. જે જીવાનુ ઉત્પત્તિસ્થાન શખની માફક આવત વાળુ હોય તેનુ' નામ શ’ખાવાં ચેાનિ જાણવું. આવી ચેનિ ચક્રવતીની મુખ્ય પટરાણીને હોય છે.
૨૯૦
પ્ર૦ જન્મ તથા ચેાનિના અર્થમાં કઇપણ ભિન્નતા ન હાવાથી અનેને જીંદા માનવાની શી જરૂર છે ?
ઉ॰ આધારરૂપ સ્થાનનું નામ સૈનિ અને આધેયરૂપ સ્થાનનું નામ જન્મ સમજવુ. ભાષા - સચિત્ત વિગેરે ચેનિ જેને આશ્રય છે, એવા પ્રકારના આત્મા સ‘મૂમિ વિગેરે જન્મ દ્વારા શરીર, આહાર, ઇન્દ્રિય વિગેરે ચેાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. માટે યાનિ આધાર છે અને જન્મ આપેય રૂપ છે. પ્ર॰ તમામ જીવેની એક જ ચેાનિ માનવાથી જ્યારે કામ ચાલી શકે તેમ છે, ત્યારે ભિન્ન ભિન્ન ચેનિ માનવાની શી જરૂર છે ?
">
ઉ॰ ઉપર્યુક્ત કથન ઠીક નથી. કેમકે શુભાશુભ વિગેરે પરિણામે દરેક આત્માને જૂદા જૂદા હોય છે. અને તેથી પેદા થએલ કન્યા પણ વિચિત્ર પ્રકારના હોય છે. અને તે દ્વારા અનેક પ્રકારનાં સુખ, દુઃખ વિગેરેના અનુભવના કારણરૂપ જે ચેાનિસ્થાના તે પણ અવશ્ય જૂદાં જુદાં માનવાં જોઇએ.
હવે કયા જીવને કયી ચેનિ હોય તે પણ બતાવવામાં આવે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org