________________
જેનદર્શન,
૨૯૧
ઉપપાતસ્થાનમાં રહેલ વિક્રિય પુદ્ગલ વર્ગણાને સમુદાય અચિત્ત હેવાથી દેવ અને નારકીની અચિત્તનિ જાણવી. તેમ બીજા કીડા-મંકડા વિગેરેની પણ અચિત્ત કાષ્ટ વિગેરે નિ જાણવી. અને જીવતા જીવના શરીરમાં ઉત્પન્ન થતા કૃમિ વિગેરેનું ઉત્પત્તિસ્થાન તે સચિત્ત ચેનિ સમજવી. ગર્ભજ
છ મિશ્રનિવાળા જાણવા, કેટલાક તેને સાચત્ત નિવાળા પણ કહે છે.
દેવતાને શીષ્ણુ નિ હોય છે. નારકીમાં કેટલાકને શીતનિ હોય છે અને કેટલાકને ઉણનિ હોય છે. અને કેટલાકનું એવું પણ કહેવું છે કે દેવતા અને નારકી શીતે ઘણુ નિવાળા હોય છે. અપકયિક વિગેરે જીવોને શીતયે નિ હોય છે. અગ્નિકાય વિગેરે જેને ઉપનિ હોય છે. અને ગભ જેને મિનિ હોય છે. દેવતા, નારકી અને નિગદ વિગેરેને સંવૃત
નિ જાણવી, વિકલેન્દ્રિય વિગેરેને વિવૃત નિ સમજવી અને બીજાઓને મિશ્રયેનિ જાણવી. તથા શાસ્ત્રમાં ચોરાશી લાખ
નિના ભેદો પણ બતાવવામાં આવ્યા છે. તે પણ જેનાં રૂપ, રસ, ગન્ધ અને પશે સરખાં હોય તેની એક નિ એવી વિવેક્ષાથી સમજવા.
આટલી નિ સંબન્ધી વાત પ્રસંગથી સમજાવ્યા બાદ હવે બાહારનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–
- આહારનું નિરૂપણ
જે નિમિત્ત દ્વારા આહાર વિગેરેને ગ્ય વર્ગદ્રવ્યને ગ્રહણ કરવાની અને તેને તે રૂપથી પરિણમાવવાની શકિત ઉત્પન્ન થાય તેને પર્યાપ્તિ કહેવામાં આવે છે, તેના છ ભેદ છે–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org