________________
૨૮૨
તાપખ્યાન,
નજર
આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાતિ, ભાષા-પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસાયપ્તિ અને મન:પર્યાપ્તિ.
ઉપર્યુંકત છ પર્યાપ્તિમાંથી જે જીવેને જેટલી ઘટી શકે, તે અનુસાર ઐદારિક શરીર વિગેરેને ચગ્ય જે પુદ્ગલેને શહણ કરવાં, તેનું નામ આહાર સમજ. તેના ત્રણ ભેદ છે, બાજ આહાર, લોમ આહાર અને કવલ આહાર તૈજસ કામણ ધગદ્વારા દારિક શરીરવિગેરેને ચગ્ય પગલેને ગ્રહણ કરવાં તેનું નામ એજ આહાર જાણ. સ્પર્શેન્દ્રિય દ્વારા જે પુડ્ડગલેને ગ્રહણ કરવાં તે લેમ આહાર અને મુખમાં કવલના પ્રક્ષેપદ્વારા પુદ્ગલેને જે સંબન્ધ કર, તે કાવલિક આહાર જાણ.
આયુષ્યનું નિરૂપણ.
એક ભવથી બીજા ભવમાં જતાં જે કર્મ નિયમથી ઉદયમાં આવે તેનું નામ આયુષ્યકર્મ સમજવું અથવા જેના ઉદયમાં તે ભાવને ચગ્ય બાકીનાં તમામ કર્મ ઉપભેગમાં આવે તેનું નામ પણ આયુષ્યકર્મ સમજવું. તેના બે ભેદ છે. એક સોપક્રમ આયુષ્ય અને બીજુ નિરુપક્રમ આયુષ્ય. આગમમાં બતાવેલ અધ્યવસાયે, નિમિત્ત, આહાર, વેદના, ગતપાત, શ્વાચ્છવાસ અને સ્પર્શ આ સાત જે આયુષ્યના ક્ષયનાં કારણે છે, તે દ્વારા બહાલમાં ગવવા લાયક આયુષ્યને જે થોડા વખતમાં ગવવું તેનું નામ સેપક્રમ આયુષ્ય જાણવું. અથવા આયુષ્યમ-કાલમાં જેને હાર થઈ શકે એવી રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org