________________
જૈનદર્શન.
૨૮૩
શિથિલ બન્ધથી જે આયુષ્ય બાંધવામાં આવેલ હોય, તેનું નામ પણ સોપક્રમ આયુષ્ય સમજવું.
જેમ ભીના કપડાને પહોળા કરી તાપમાં મુકવાથી જલદી સુકાઈ જાય છે અથવા જેમ દેરીનું કોકડું કરી અગ્નિમાં નાખવાથી જલદી બળી જાય છે, તેવી રીતે ઘણા કાળમાં ભેગવવા લાયક આયુષ્યનાં તમામ પુગલેને ચેડા કાલમાં જલદી ભોગવી લેવાં તેનું નામ સેપક્રમ આયુષ્ય સમજવું. તેવા આયુષ્યને તુટવાના સાત પ્રકારે છે. અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, ગર્તાપાત, શ્વાસોચ્છવાસ અને સ્પર્શ.
- તેમાં અધ્યવસાયના ત્રણ ભેદ છે. કોઈ સ્ત્રી અથવા પુરૂષ , ઉપર અત્યન્ત દષ્ટિરાગ કરવાથી પણ જે આયુષ્ય તુટે છે, તે રાગજન્ય અધ્યવસાયે જાણવા તથા અત્યન્ત સનેહ કરવાથી
જે આયુષ્ય તુટે છે, તે સહજન્ય અધ્યવસાયે સમજવા. તથા અત્યન્ત ભયથી જે આયુષ્ય તુટે છે. તે ભયજન્ય અધ્યવસાયે જાણવા
તથા શસ્ત્રપ્રયાગ, વિષપ્રયોગ, અગ્નિમાં પતન, ભૂગુપાત, ગળે ફાંસે વિગેરે નિમિત્તેથી પણ આયુષ્ય તુટતું હોવાથી નિમિત્ત પણ આયુષ્યને ક્ષય કરવામાં સમર્થ છે.
તથા અત્યન્ત શેડો આહાર, અત્યન્ત દા આહાર, અત્યન્ત લુખે આહાર, અત્યત નિગ્ધ આહાર વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org