________________
૨૯૪
તવાખ્યાન,
-
-
આહારે જેને જે પ્રતિકૂલ હોય તેને તે નિરન્તર મળવાથી પણું આયુષ્ય તુટી જાય છે.
શૂળ, ક્ષય વિગેરે રેગથી વેદનાથી પણ આયુષ્ય તુટે છે.
કુ, તળાવ, મોટી ખાઈ, સમુદ્ર વિગેરેમાં ડુબી મરવાથી પણ આયુષ્ય તુટે છે. જ ૪૦ પ્રમાણથી અધિક શ્વાસેચ્છવાસ લેવાથી પણ આયુષ્ય તુટે છે.
ચક્રવર્તિની પટરાણું વિગેરેને ચિરકાલીન સ્પર્શ થવાથી પણ ચક્રવર્તિ સિવાયના મનુષ્યનાં આયુષ્ય તુટે છે.
આ સાતે આયુષ્યના ક્ષયનાં કારણે સોપકમ આયુષ્યને તેડવા માટે સફલ સમજવાં, નિરુપક્રમમાં તે તે નિરુપયેગી સમજવાં.
આયુષ્યના બન્ધકાલમાં જેને હાર થઈ શકે જ નહિ, એવાં ગાઢ નિકાચિતપણે બાંધવામાં આવેલાં જે આયુષ્યનાં પદૂગલે તેને અનુક્રમે ઉપભોગ કરે તેનું નામ નિરુપક્રમ આયુષ્ય સમજવું.
જેમ દેરીને લાંબી કરી છેડેથી સળગાવવાથી ધીરેધીરે અનુક્રમે તમામ બળી જાય છે. અથવા ભીના કપડાની ઘડી પાડી છાયામાં સુકવવાથી તે ધીરે ધીરે અનુક્રમે સુકાય છે, તેમ અત્રપણે જે આયુષ્ય અનુક્રમે જ ભગવાય, તેમાંથી બીજા કેઈપણુ દ્વારા બીલકુલ દ્વારા થઈ શકે જ નહિ; તેને નિરુપક્રમ આયુષ્ય કહેવામાં આવે છે.
તીર્થક દેવતાઓ, નારકીઓ વિગેરેને નિરુપક્રમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org