SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. ૨૯૫ આયુષ્ય હોય છે, પરંતુ બીજા ને તે નિયમ નથી અર્થાત અને પ્રકારનાં હેઈ શકે છે. સારાંશ-જેનું આયુષ્ય શિથિલ બન્ધવાળું હોય, તેનું તુટી શકે અને બીજાનું નહિ. પરંતુ તીર્થકરે, દેવતા, નારકી સિવાયના છમાં આયુષ્ય બાંધવામાં નિયમ નથી કે અમુક જ બાંધે અને અમુક નહિ, જેવા અધ્યવસાયે હેય, તેવું બાંધી શકે. તે બંને પ્રકારના આયુષ્યના ચાર ભેદ છે. દેવાયુષ્ય, નરકાયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને મનુષ્યનું આયુષ્ય, સરાગ સંયમની પાલના, દેશવિરતિ, અકામનિજ, બાલતપસ્યા, શીલવત વિગેરેને પાળનારા છ દેવતાના આયુષ્યને બન્ધ કરે છે. કૃષ્ણલેશ્યા, અનન્તાનુબલ્પિકષાય, રૌદ્રધ્યાન, ઘણે આરંભ, અત્યંત મમત્વભાવ, મારવું, કુટવું, તાડન, તર્જન વિગેરે દ્વારા બીજાને દુઃખ પેદા કરવું, ચેરી, બદમાસી, અભયભક્ષણ, અપયપાન, અગમ્યગમન વિગેરે કાર્યો કરનારા જ નરકના આયુષ્યને બન્ધ કરે છે. ચારિત્રમોહના ઉદયમાં હૃદયની ઘણું કુટિલતા, બીજાઓને ઠગવામાં તત્પરતા, હદયનું મશીનપણું, નીલકાપતલેશ્યા, અશુભ અધ્યવસાય વિગેરે દ્વારા જી તિર્યંચના આયુષ્યને બાંધે છે. ભાવાર્થ-અધમ દેશના, કુડાં તેલ, કુડાં માપ નીલ કાપત લેશ્યાને પરિણામ, આર્ત ધ્યાન, ઉન્મા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy