________________
૨૯૬
તવાખ્યાન,
ર્ગનું પ્રરૂપણ, માર્ગને નાશ, વસુધાશજિ તુલ્ય કેંધ વિગેરેને આચરવાથી તિર્યંચના આયુષ્યને બાંધે છે.
ધૂળના ઢગલામાં રેખા કરવાથી જેમ તે ચેડા સમયમાં સાફ થઈ જાય છે તે ક્ષણિક કષાય, સ્વભાવમાં મૃદુતા, ક્યાત્રામાં ઉદાસીનતા, દેવ-ગુરુની પૂજા કરવાને સ્વભાવ, અતિથિસંવિ. ભાગપણું, કાપત લેગ્યાને પરિણામ, ધર્મધ્યાન, થેડે આરંભ,
ડું મમત્વ વિગેરેને કરનાર જીવ મનુષ્યના આયુષ્યને બંધ કરે છે. આ ચારે ગતિના આયુષ્યના બન્ધનાં કારણે સમજાવવામાં આવ્યાં. હવે તે આયુષ્ય ઉપર કંઈક વિચાર કરવામાં આવે છે–
પ્ર. જે આયુષ્યને હાસ માનવામાં આવે તે અર્થાત અકાલમૃત્યુ માનવામાં આવે, તે બાંધેલાં કમીને પૂરેપૂરી રીતે નહિ ભેગવવાથી કૃતને નાશ થયે અને આયુષ્યની વિદ્યમાન દશામાં મરવાથી તથા અગાઉના માટે બીજું બાંધેલું ન હોવાથી અમૃતને આગમ થયે. માટે આયુષ્યકર્મ નકામું થઈ જવાનું
ઉ૦ કૃતને નાશ, તથા અકૃતને આગમ એ વિગેરે દેશે અમારામાં છે જ નહિ, તે પણ સમજાવવામાં આવે છે.
પૂર્વે બતાવેલ આયુષ્યના ક્ષયનાં કારણે દ્વારા જેટલું જલદી જોગવવાનું હોય તેટલું તમામ આયુષ્યના પુદ્ગલેને ઉદયાવલિકામાં લાવીને તેને સંપૂર્ણ રીતે ભેગા કરીને આત્મા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org