________________
જૈનદર્શન.
૨૮૪
ચેનિના બીજા પણ ત્રણ ભેદ સમજાવવામાં આવે છે. સંવૃત, વિવૃત્ત અને મિશ્રયેાનિ. જે જીવનું ઉત્પત્તિનું સ્થાન આપણાથી ખીલકુલ જોવામાં આવી શકે જ નહિ, તેવા સ્થાનવિશેષને સવૃતયેાનિ કહેવામાં આવે છે. તેવી ચેાનિ દેવતા અને નારિકના જીવાની તથા નિગેાદ વિગેરેની જાણવી, જે જન્તુનું ઉત્પત્તિસ્થાન આપણાથી સ્પષ્ટપણે જોવામાં આાવી શકે, તેવા સ્થાનવિશેષને વિદ્યુતચેાનિ કહેવામાં આવે છે. જેમ કીડી, મકાડા, માકણ, માખી વિગેરેની. જેનુ' ઉત્પત્તિસ્થાન બહારથી જોવામાં આવી શકે અને અન્દરના ભાગ અઢશ્ય હાય અર્થાત તેવામાં ન આવે, તેવા સ્થાનવિશેષનુ મિશ્રયેાનિ નામ સમજવુ'. આવી ચેાનિ મનુષ્ય, ગાય, ભે‘સ, ઘેાડા વિગેરેની સમજવી.
ચેનિના બીજા પણ ત્રણ ભેદે સમજાવવામાં આવે છે. શીતયાનિ, ઉષ્ણચૈાનિ અને મિક્સ્ચેનિ. જે જીવાનુ` ઉત્પત્તિસ્થાન શીતપ વાળું હાય, તે શીતયેનિ કહેવાય, જેવુ ઉત્પત્તિસ્થાન ઉષ્ણુસ્પર્ધા વાળું હાય તે ઉષ્ણુયેાનિ અને જેનુ ઉત્પત્તિસ્થાન ઉભયસ્પર્શીવાળું હાય, તે મિશ્રયેાનિ જાણવી.
હવે બીજા પણ ત્રણ ભે
પ્રસ`ગવશથી જણાવવામાં આવે છે. મેëન્નતા ચેાનિ, વશીપત્રા યાનિ અને 'ખાવર્તો ચેનિ. કાચબાની પીઠની માફક જે જીવાતુ ઉત્પત્તિસ્થાન ક’ઇક ઉન્નત હેાય, તેવા સ્થાનવિશેષને ર્માંન્નતા ચેાનિ કહેવાય છે. ઉત્તમ જીવાની ઉત્પત્તિનું સ્થાન આવા પ્રકારનુ હાય છે. એ સાથે જોઢાયેલ વ"શના પત્રાની માફક જે જીવાનુ ઉત્પત્તિસ્થાન
19
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org