SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ તવાખ્યાન. તે નારક ઉપપાત કહેવાય. તેવાં નિષ્ફટે પણ અનેક છે. તથા દિવ્ય વસ્ત્રનું નામ દેવદૂષ્ય સમજવું, તેથી ઢાંકેલી અને લેથી બીછાએલી એવી દેવશય્યામાં જે પેદા થવું તે દેવેષપાત કહેવાય. અને બાકીના તમામ જીવેને સંમૂચ્છિમ જન્મ જાણ, બીજો નહિ. આટલું પ્રસંગોપાત્ત જન્મ સંબંધિ વિવેચન કર્યું. વિશેષ ઈચ્છાવાળાએ પન્નવણાસૂત્ર, લેકપ્રકાશ, તત્ત્વાર્થવૃત્તિ વિગેરે ગ્રંથે જોઈ લેવા. હવે જન્મના પ્રસંગથી નિનું પણ કંઈક સ્વરૂપ સમજાવવામાં આવે છે – ચેનિનું નિરૂપણ. તૈજસ-કાશ્મણ શરીરવાળા છ દારિક વિગેરે શરીરને એગ્ય પુદગલ વર્ગણોઓ ગ્રહણ કરવાને માટે જે સ્થાનનું અવલંબન કરે, તે સ્થાનવિશેષનું નિ નામ સમજવું. તેના ત્રણ ભેદ છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આત્માને ચિત રૂપ જે પરિણામવિશેષ, તે ચિત્ત કહેવાય, તે સહિત જે હોય તે સચિત્ત નિ સમજવી. કીડાઓ વિગેરેની ઉત્પત્તિનાં જે સ્થાને સૂકાં લાકડાં વિગેરે, તે અચિત્ત નિ કહેવાય. અને ઉભય સ્વભાવવાળીને મિશ્ર નિ કહેવામાં આવે છે. અથવા શુક-શોણિતરૂપ પુદ્ગલે જે નિરૂપે પરિણમેલાં હોય તે સચિત્ત નિ કહેવાય, તે સિવાયનાં પગલે અચિત્તનિ કહેવાય અને તે બનેના સમુદાયનું નામ મિશ્રનિ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy