________________
२४॥
jતવાખ્યો.
તથા કમ પણ કહે છે, સૌગાત લેકે સંસ્કાર કહે છે, વેદાનુયાયિ લેકે પુણવા પુણ્ય કહે છે, ગણુક લે કો શુભાશુભ કહે છે, સાંખ્ય લેકે ધર્માધમ કહે છે અને શિવ લોકો પાશ કહે છે. આ સર્વ અદષ્ટના પર્યાયે જાગૃવા. આવી રીતે અદષ્ટનાં સાધકે પ્રમાણે જ્યારે મળી આવે છે, ત્યારે અદષ્ટનું સાધક કઈ નહીં હોવાથી અદષ્ટ નથી, એમ કહીને ખસી જવું એ કેટલી બધી અજ્ઞાનતા સમજવી !!
પૂ. જેમ એક સ્થાનમાં પેદા થએલ બેરડીના કાંટામાં કુટિલપણું, તીપણું અને ફળમાં ગેળાકાર પણું વિગેરે વિશેપતા જોવામાં આવે છે. તથા જેમ એક જ તળાવમાં પેદા થયેલ કમલેમાં થાપણું, સફેદપણું, રાતા પણું, શતપત્રપણું, સહઅત્રપણું વિગેરે જોવામાં આવે છે, તેમાં જેમ અદષ્ટનું કામ નથી, તેમ જીમાં પણ સવભાવથી જ વિશેષ રહેલી હોવાથી તેમાં પણ અદષ્ટની શી જરૂર છે? તે સમજાવશે.
ઉઉપર્યુક્ત શંકા બિલકુલ નિમૂલ સમજવી, કારણ કે બોરડીમાં લાગેલા કાંટામાં અને કમલામાં પણ જીવ પણું હેવાથી તે દુષ્ટાન્ત આપીને સ્વાભાવિક ભેદ કદાપિ સિદ્ધ થવાને નહિ, તેમાં પણ જે વિશેષતા જે માં આવે છે, તે પણ અણને જ આ મારી છે. માટે તે દષ્ટાન્ડ આ ઠેકાણે નકામું જ સમજવું.
પૂ જેમ આકાશની અંદર અનેક પ્રકારનાં વિચિત્ર રંગવાળ વાદળાં જોવામાં આવે છે. તેમાં જેવી રીતે અદષ્ટ કામ નથી આવતું, કિન્તુ સ્વભાવથી વિચિત્રતા મનાય છે, તેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org