________________
જૈનદર્શન.
વિગેરે આગમા પણ અદૃષ્ટને માટે પોકારીને કહે છે. હવે અનુમાન પણ આપવામાં આવે છે
કાર્ય પણ હોવાથી સરખી સામગ્રીવાળા મનુષ્યને ફળમાં જે વિશેષતા માલૂમ પડે છે, તે સહેતુક હાવી જોઇએ. અને જે તેનુ કારણ છે, તેનું નામ જ અદૃષ્ટ સમજવું. તથા નીચેના શ્લોક પણ તે વાતને ટેકો આપે છે—
૨૪૫
तथा तुल्येऽपि चारम्भे सदुपायेऽपि यो नृणाम् । फलभेदः स युक्तो न युक्त्या हेत्वन्तरं विना ॥ ९२ ॥ ભાવાર્થ સ્પષ્ટ છે.
– શાસ્ત્રવા સમુચ્યું.
तस्मात्तदात्मनो भिन्नं सच्चित्रं चात्मयोगि च । अदृष्टमवगन्तव्यं तस्य शक्त्यादिसाधकम् ॥ १०६ ॥
પૃ. ૫૭
ભાવાર્થ :—તે કારણ માટે સુખી, દુઃખી, રાગી, શેાકી, રંક, રાજા, સભાગી, નિર્માગી વિગેરે વિચિત્રપણ નુ` કારણ વિચિત્ર પ્રકારનું કર્મ જ સમજવું, અને તે પણુ આત્માર્થી કથાચિત સિન્ન છે. અને તેનું નામ જ અદૃષ્ટ સમજવું, તથા પરાભિમત શકિત વિગેરેનું સાધક પણ તે જ છે.
अदृष्टं कर्म संस्कारः पुण्यापुण्ये शुभाशुभे । धमाधम तथा पाशः पर्यावस्तस्य कीर्तिताः ॥ १०७ ॥
ભાવાર્થ :-વૈશેષિક લેાકેા અદૃષ્ટ કહે છે, જૈનલેટ અષ્ટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org