________________
જૈનદર્શન.
૨૪૭
か
રજા, ર'ક વિગેરેમાં પણ સ્વભાવથી વિચિત્રતા માનવાથી યારે કાર્ય સિદ્ધ થાય છે; ત્યારે અઢષ્ટ માનવાની શી જરૂર છે ? ઉ॰ તેમાં પણ જગતના અઢષ્ટના વશથી વિચિત્રપણુ સ્વીકારવામાં આવે છે, ત્યારે સ્વભાવની વાત ક્યાં રહી ? તે જણાવશેા. કિ ચ જેને લઇને જગતમાં વિચિત્રપણું આપ માના છે, તે સ્વભાવ શી ચીજ છે? શું નિહૅતુકપણાને આપ સ્વભાવ કહે છે ? અથવા સ્વાત્મકહેતુપણાને સ્વભાવ કહા છે ચા વસ્તુધર્મને સ્વભાવ કડ઼ા છે ? અગર વસ્તુ-વિશેષને સ્વભાવ કહા છે ? આ ચાર પ્રશ્નને પુછવામાં આવે છે.
તેમાંથી પ્રથમ પક્ષ માનવામાં તે નિરન્તર જેમાં જેવા પ્રકારની સત્તા જોવામાં આવે છે, તેમાં તેવી સત્તા હમેશાં હેવી જોઇએ. અર્થાત્ જે રાજસત્તાને ભેગવતે હુંય તે સદાને માટે રજા જ હોવા જોઇએ. અને જે રક હેાય તે હું મેથુને માટે રંક જ હુંાવા જોઇએ. કારણ કે આપ તે સ્વભાવ સિવાય બીજી કંઇ પણ કારણુ માનતા જ નથી. અને સ્વભાવ તા ફરી શકતા નથી. અથવા કાઈ તેમાં કારણ ન હોવાથી બિલકુલ વિચિત્રતા જ ન ચાવી જોઇએ. જે ચીજનુ કે ઈપણ કારણ ન હોય, તેની સત્તા નિરન્તર રહેવી જોઇએ, કાં તે તે બિલકુલ ન હોવી જોઇએ, માટે પ્રથમ પક્ષ આપનાથી માની શકાય તેમ છે જ નહિ.
હવે ો! ખીજો પક્ષ, તેમાં પણ પેાતે જ પેાતાની ઉત્પત્તિમાં હેતુ છે. એવા અર્થે થવાને! અને તેમાં તે અકરૂ' કાઢતાં ઉંટ પેસવાનું, કેમકે જ્યારે પુત્ર પાતે જ પાતાના ઉત્પત્તિમાં કારણ છે, ત્યારે માતા-પિતાના સ યોગને શા માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org