________________
૨૪૮
તવાખ્યાન,
-~-~~~~પુત્પત્તિમાં કારણ તરીકે માનવા જોઈએ? માટે આ પક્ષ તે બિલકુલ અનાદરણીય છે. - ત્રીજો પક્ષ માનવામાં વસ્તુધર્મરૂપ જે સ્વભાવ તે શું દશ્ય છે કે અદશ્ય ? તેમાં દશ્ય પક્ષ તે પ્રત્યક્ષથી બાધિત છે. કારણ કે જ્યારે આત્મા વિગેરે પદાર્થો જ અદશ્ય છે, ત્યારે તેને ધર્મ દશ્ય છે એમ બેલાય જ કેવી રીતે માટે દશ્ય તે માની શકાય તેમ છે જ નહિ. અને અદશ્ય માનવામાં તે નિર્ણય થે જ અશક્ય છે. કદાચ અનુમાન દ્વારા નિર્ણય કરવામાં આવે તો તે જ અનુમાન દ્વારા અદષ્ટ કેમ સિદ્ધ ન થ ય માટે તે પણ અનાદરણીય છે.
હવે કહે ચે પક્ષ, વસ્તુવિશેષનું નામ જ સ્વભાવ છે. તે પણ શું ભૂતથી ત્યારે છે અથવા ભૂ સ્વરૂપ જ છે ? તેમાં પ્રથમ પક્ષમાં તે ભૂતથી જ્યારે સ્વભાવ શુ મૂર્ણ છે કે અમૂર્ત છે ? આ બે પ્રશ્નને અવકાશ જરૂર રહે છે. તેમાં પણ ભૂતથી ત્યારે સ્વભાવ મૂર્તરૂપ છે, એ તે અમને સર્વથા ઇષ્ટ છેકેમકે અમે પણ અદષ્ટને ભૂતથી ન્યારું અને મૂવરૂપ માનીએ છીએ. માટે તે તે બાધક છે જ નહિ. અને ભૂલથી વારા સ્વભાવ અમૂર્ત છે એ વાત તે વયાપુત્ર સમાન હોવાથી અનાદર છે, કારણ કે જેમ મૂર્ત આકાશમાં અનુગ્રહ અને ઉપઘાતનો અભાવ છે; તેમ મૂત્ત ભૂતવ્ય રિત સવભાવમાં પણ અદુગ્રહ તથા ઉપ પણ સ ભવ ન હોવાથી તે માનવા લાયક છે જ નહિ. અને ભૂસ્વરૂપ સ્વભાવ
માનવામાં તે નરેન્દ્રપણું દરિદ્રપણું, રોગ-શેકીપણું વિગેરે વિશપણને ભજનાર સાથે ઉત્પન્ન થયેલા યુગલ સહેદર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org