________________
તત્તાબાન-ઉત્તરાર્ધ. -~- ~
પદાર્થોની પરસ્પર જિજ્ઞાસાવિષયક ગ્યતાને આકાંક્ષા કહેવામાં આવે છે. અથવા એક પદાર્થની બીજા પદાર્થ સાથે ઉપસ્થિત થતી જિજ્ઞાસા એ આકાંક્ષા કહેવાય છે. ક્ષત્તિ વિગેરે ક્રિયાપદ સાંભળવાથી કારકની જિજ્ઞાસા થાય છે,
ઘટ કે “ટેન એવાં કારકયદ સાંભળતાં ક્રિયાની જિજ્ઞાસા થાય છે. એવી રીતે સર્વત્ર જિજ્ઞાસાવિષયક ગ્યતા એજ આકાંક્ષા મનાય છે.
તાત્પર્યવિષયક સંસર્ગને જેમાં બાધ ન આવે તે - ગ્યતા કહેવાય છે. “અગ્નિથી વૃક્ષનું સિંચન કરે” ઈત્યાદિમાં આધિત સંસર્ગ હોવાથી યોગ્યતાને સંભવ નથી.
વ્યવધાન કે વિલંબ વિના પદ દ્વારા પદાર્થની ઉપસ્થિતિ તે આસક્તિ કહેવાય છે. પદાર્થના બે પ્રકાર છે-૧ શક્યાર્થ અને ૨ લક્ષ્યાર્થ. અના વિષયમાં પદનું મુખ્યરીત્યા વર્તવું તે શક્તિ. અર્થાત્ મુખ્ય અર્થનું જે પદદ્વારા પ્રતિપાદન થાય, તે પદની તે અર્થમાં શક્તિ સમજવી. જે પદથી પાછું લાવવાની ફિયાવાળી વ્યક્તિને બંધ થાય, તે પદની તે વ્યક્તિમાં શક્તિ સમજવી, તે શક્તિવાળા અર્થને શક્યાર્થ કહેવામાં આવે છે. જેમ કે “ગાય પોષક’ ગંગાશબ્દને મુખ્ય અર્થ પ્રવાહ રૂપ છે, પરંતુ આ સ્થળે તે મુખ્ય અર્થ યુક્તિયુક્ત ન હોવાથી ગંગાપદને ગંગાતીરરૂપ અર્થ કરે અને ઘેષપદને મુખ્ય અર્થે આભીર લેકેની પલ્લીરૂપ છે તે કાયમ રાખતાં તે બને યદ મળીને “ગંગાના કાંઠે આભીર લકેની પલ્લી છે.” એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org