________________
૩૫
હોય તેમ મ મરડે છે. આ ઉપરથી એક કહેવત પડી ગઈ કહે. વાય છે કે હાથી મર્દોન્મત્ત થઈને આવતું હોય અને જીવ. જોખમમાં હોય તે રક્ષણ માટે પણ જનમંદિરમાં ન જવું તેમજ તેના જવાબમાં બીજાએ એ પ્રમાણે કહ્યું કે સિંહના પંજામાં આવી જતા હોઈએ તે તે બહેતર પણ શિવમંદિરમાં ન જવું. એકે અવાજ ઉઠાવ્યું કે વેદને ન માને તે નારિતક, ત્યારે બીજે કહે પિટક કે ન માને તે નાસ્તિકજ્યાં આમ આપસના વાદ-વિવાદ ને મારામારી ચાલતી હોય ત્યાં વસ્તુસ્થિતિને વિચાર પણ કેણ કરી શકે ? ખરું જોતાં એ બધી વાતે જૂના જમાનાની સાથે ભૂસાઈ જવા આવી છે. જમાને બદલાય છે. વૈમનસ્ય ને કુસંપની વાસનાઓ નાશ થતાં જાય છે તે પણ હજી તે તદ્દન નિર્મૂળ થાય નહિ ત્યાં સુધી તે રાહ જોવી રહી. આવાજ કારણને લઈ જૈનશબ્દને આગળ નહિ લાવતાં માત્ર તત્વાસ્થાન નામ આપવાની જરૂર જણાઈ છે. તેનું આખ્યાન–કથન જેમાં કરવામાં આવ્યું હોય તે તત્વાખ્યાન નામ પણ સાર્થકને રહસ્યપૂર્ણ છે.
- આ ગ્રંથમાં દરેક દર્શનકારોનાં મંતવ્ય તેની સાથે અથ આચારનું પ્રતિપાદન પણ ભૂલવામાં આવ્યું નથી. અર્થાત જેટલા અંશે બની શક્યું તેટલા અંશે આચાર વગેરેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ માટે અનેક ગ્રંથે જોવાની જરૂર પણ જણાઇ હતી, કારણ કે જ્યારે પ્રમાણુ પ્રમેયનું પ્રતિપાદન કરવું હોય ત્યારે તે વિષયના ગ્રંથે સારી રીતે અવલેક્યા સિવાય તેનું યથાર્થ નિરૂપણ ન જ થઈ શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org