________________
ઉપગી નીવડી શક નથી, તેમજ વિશેષરૂપથી પરિક્રુટ વિવેચનવાળે નથી બની શકે. કેટલીક જગ્યાએ તે જૈન દર્શનના મૂળ જ્ઞાનના અભાવે આક્ષેપ પણ કર્યા છે. છે આ સિવાય છટક છૂટક ગ્રંથોમાં પણ થોડું શેડું વિવેચન કેટલેક ઠેકાણેથી બહાર પડેલ છે, પણ સંકલનાબદ્ધ વિષચે ન લેવાથી વાંચનારને પદાર્થવિજ્ઞાન બરાબર રીતે થઈ શકે તેમ નથી. આમ હેવાથી તથા કેટલાક વિદ્વાની પ્રેરણા થવાથી આ ગ્રંથ લખવા મારી ઈચ્છા જાગૃત થઈ. - તત્ત્વાખ્યાન નામ આપવાનું કારણ એ છે કે કેટલાક મહાનુભાવે તે જૈન શબ્દ સાંભળતાં ચમકી ઉઠે છે. જો કે જન શબ્દ એટલે તે વિશાળ અને ઉદારતાસૂચક છે કે બીજા દાર્શનિક શબ્દોમાં તેટલું રહસ્ય ભાગ્યેજ મળી આવે.નિ ધાતુથી ઐણાદિક ન પ્રત્યય આવવાથી જિનશબ્દ બને છે. યતિ શારિરાજ્ઞન્નિતિ નિનઃ અર્થાત્ રાગ, દ્વેષ, મેહ વગેરે આન્તરિક શત્રુઓને જે સર્વથા વિનાશ કરે તે વ્યક્તિ જિન કહેવાય. અને તે જના અભીષ્ટ દેવ તે જૈન-આમાંથી એ અર્થ નીકળી શક્તિ નથી કે અમુક વ્યકિત જ જિન કહેવાય અને અમુક નહિ જે કંઈ પણ વ્યક્તિ પૂર્વોક્ત કાર્ય કરે તે તમામને જિન શબ્દથી
વ્યવહાર કરી શકાય છે. જ્યાં આટલી બધી ઉદારતા ઈશ્વરની માન્યતામાં જણાવી હોય ત્યાં પક્ષપાતને સંભવ કેમ સંભવી શકે? છે કેટલાક બિચારા ધમધ છે તે આ જૈન શબ્દથી ભડકી ઉઠે છે અને તે શબ્દમાં નાસ્તિકતાની જાણે ગંધ ન આવતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org