SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કિંચિત્ વક્તવ્ય. આ ગ્રંથ લખવાની ભાવના કેવા સ`જોગો વચ્ચે થઇ અને તત્ત્વાખ્યાન નામ શા કારણથી આપવામાં આવ્યુ' એ વાતનો ખુલાસા જયાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી જિજ્ઞાસુઓની જિજ્ઞાસા પૂરી ન થાય એ વાત સ્વાભાવિક છે. પૂજ્યપાદ ગુરુદેવની પાસે બનારસમાં ન્યાય, વ્યાકરણ વગેરેના અભ્યાસ કર્યો માદ સિદ્ધાચલની યાત્રા નિમિત્ત પ્રયાણું થતાં આગરા, નયાશહેર, શિવગંજ, ઉદેપુર વગેરે શહેરમાં ચાતુર્માસ કરી અન્હે જ્યારે ગુજરાત તરફ આગળ વધવા લાગ્યા અને જેમ જેમ વિદ્વાનોના સમાગમ પણ થત ગયા તેમ તેમની દાશ'નિક જિજ્ઞાસા વિશેષ રૂપમાં જોવામાં આવતી ગઈ. કથા-ચરિત્રાના તા સે'ક ગ્રંથા જૈન, જૈનેતરના બહાર પડી ચૂકવ્યા છે, પરન્તુ દરેક દર્શનારનુ તાત્ત્વિક રહસ્ય કેવા પ્રકારનું છે, કયા દનકાર માક્ષને કેવી રીતે માને છે? કયા દનમાં કેટલાં પ્રમાણે માનેલાં છે? તેવા વિષયાને સમજાવનાર ગુજરાતી ભાષામાં જેવા જોઇએ તેવા ગ્રંથ અદ્યાપિ મહાર પડ્યા સાંભળવામાં આવ્યેા નથી. હા, સંસ્કૃત ભાષામાં તેવા સે’કટા ગ્રન્થા હજુ પણ વિદ્યમાન છે, પણ તેથી સામાન્ય બુદ્ધિવાળા જનસમાજ લાભ લઇ શકે નહિ એ વાત મનવા ચેાગ્ય છે. કેવળ ષડ્જનસમુચ્ચયની ટીકાના ભાષાનુવાદ એક જૈન ભાઈએ બહાર પાડેલ છે, પણ તે જનતાને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy