SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ચર હવે આ પ્રસ્તાવના પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે પાઠક—વયંને એક ભલામણ કરવી ઉચિત સમજુ છુ, તે એ છે કે ‘કોઇ પણ વિદ્વાન કાઇ પણ દર્શનમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાન્તાનુ ખ’ડન કરવા તૈયાર થાય, તે પહેલાં તેણે તે દનને તેના અધ્યાપક પાસેથી પૂર્ણ અભ્યાસ કરવા જોઇએ’ એ વાતને આ ગ્રન્થકાર પશુ સ'મત હેાવાથી આ ગ્રન્થકારે સ્વ-પર-ઉપકારાર્થે રચેલા, છએ દનાનાં તત્ત્વાના સ્પષ્ટીકરણથી મનેામહક એવા આ તત્ત્વાખ્યાનનામક ગ્રન્થમાં પોતાના વિચારાથી ભિન્ન અને કદાચિત્ વિરુદ્ધ વિચારી પણ દષ્ટિગોચર થાય તા તેથી હશ્કેરાઈ ન જવું'. પરન્તુ તેના ઉપર તુલનાત્મક દૃષ્ટિએ નિષ્પક્ષપાતપુરરસર વિચાર કરવો. કેમકે ‘ મારૂ તે સાચુ'' એ સિદ્ધાંત વિશ્વમાન્ય થયે નથી અને થવાના નથી; પરંતુ સાચું તે મારૂં' એ સિદ્ધાંતને સ્વીકારવા સહુ કાઇ સદા તત્પર જ હાય એમાં કહેવું જ શું? અંતમાં સમસ્ત જગત્ને શાંતિ મળે અને તેનું કલ્યાણુ થા; એવી અભિલાષા શ્રીમાનતુ ંગસૂરિ કૃત નિમ્ન-લિખિતખટારાષ્ટ્રી મળશાહી, ગું: રાંતિઃ । युगादीशः श्रियं कुर्याद्, विलसत्सर्वमंगलः । "" —પદ્યદ્વારા પ્રદર્શિત કરી હું અત્ર વિરમું છું. હીરાલાલ રસિકદાસ } કાપડિયા. સેન્ટ ઝેવિયર કાલેજ, મુંબાઇ. વીરસ વત્ ૨૪૫૧, કાર્તિક શુકલ પ્રતિષદ્. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy