SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જે લાકાએ જૈન તર્ક ગ્રંથા, વ્યાકરણ ગ્રંથી તથા સાહિત્ય કાવ્ય કેશાદિનું અવલેાકન કર્યું હશે, તે લેાકેા જૈનો નાસ્તિક છે એમ ઉચ્ચારી નહિજ શકે, ઉલટુ તેમનાથી નાની પ્રશ'સા કર્યા વિના નહિ ચાલે. જે કે એ જૈન આચારથ થાદશવૈકાલિક,આચારાંગ,ધમ બિન્દુ,યોગશાસ્ત્ર વગેરે અવલાયા હશે, તે એમ નહિ ઉચ્ચારી શકે કે જનાના આચાર શુદ્ધ અને આદશ નથી.તેમજ જેઓએ જૈનોના ત્યાગધમ અને ગૃહસ્થધર્મ પ્રતિપાદન કરનાર ગ્રંથા જોયા છે, તે કેવી રીતે કહેવા' સાહસ કરી શકશે કે જેનેાની અ‘િસાએ ભારતને બાયલા બનાવ્યા છે! એ તે ઇશ્વરને જગત્કર્તા માની તેને જ ભરોસે ને આધારે એસી રહેતા હાય અને જે કઇ પણ કર્મો કર્યાં સિવાય ઇશ્વરની સહાયતાની રાહ જોઇ રહેતા હાય તેવા લેાકાએ જ ભારતની પ્રજાને નિર્ષીય અને નપુસક અનાવી દીધી છે. જે કમ્મૂ સૂરા તે ધમ્મ સૂરા ? એવી જ્યાં ઉદ્ઘોષણા ખૂખ જોરશેારથી કરવામાં આવી હૈાય તે ધમ સીનસત્ત્વતાને કેવી રીતે બનાવી શકે ? જેનેાના હાથથી રાજ્ય કારાબાર ગયે તેમજ સાચા જૈનાના સહવાસ હઠતા ગર્ચા ત્યારથી ભારતનું અધઃપતન થવા લાગ્યું એમ કહીએ તે ક કંપણુ અતિશયક્તિ જેવું છે જ નહિ. કારણ કે જા તા કમ, સ્વભાવ, પુરુષા, કાળ, નિયતિ આ પાંચ કારણથી જગતની ઉત્પત્તિ માને છે. તેમાં પણ પુરુષાર્થોને તે મહુ સારી રીતે માનવામાં આવેલ છે. ઉપર્યુક્ત પાંચ કારણુંન વિવેચન આ ગ્રન્થમાં જૈનદર્શનની અંદર વિસ્તારી કરવામાં આવ્યુ' છે. 6 . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy