SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. જનકતાના સ્વીકાર દ્વારા સ્યાદ્વાદ-મહાનરેન્દ્રની પધરામણી ઘરમાં અવશ્ય કરાવવી પડે છે. ૧૬૩ અર્થાકાર જ્ઞાન પેતેિજ અથનું ગ્રાહક હાય, ખીજું નહિ; એવી રીતે માનનારાનુ ચિત્રપટને ગ્રહણ કરનારૂ એક સન અનેકાકારરૂપ હાવાથી તેએથી સ્યાદ્વાદ-મદ્ગાનરેન્દ્રની આજ્ઞાના લેપ કદાપિ થઇ શકવાનો નહિ. તથા સુગતનું જ્ઞાન સર્વ પદાર્થ વિષયક હાવાથી અને સ અના આકારરૂપ હાવાથી તે પશુ ચિત્ર કેમ ન કહેવાય ? એકજ હેતુમાં પક્ષધર્મ પણ તથા સપક્ષ સત્ત્વ દ્વારા અન્નયરૂપતા અને વિપક્ષમાં નહિ રહે વાથી વ્યતિરેકરૂપતા આ પ્રમાણે એકજ હેતુમાં અન્યચિપણું તથા વ્યતિરેકપણુ એ ક્ષ’ને વિરૂદ્ધ છે તે પણ સાપેક્ષપણાથી અવિરૂદ્ધપણુ ખતાવનારા સુગતશિષ્યાથી કોઇ પણ રીતે અનેકાન્તથી ભાગીને દૂર જવાય તેમ છે જ નહિ. ઉપર્યું કત તમામ યુક્તિયે બદ્ધના અનુયાયી વૈભાષિકના વિચાર પ્રમાણે www બતાવવામાં આવી. Jain Educationa International સૈાત્રાન્તિકના મત પ્રમાણે અનેકાન્તનું નિરૂપણુ— - એક જ કારણુ ઉત્તરાત્તર સામગ્રી અતગત કા ન કરનાર હાય છે ’ તેમ તેઓ માને છે. જેમ રૂપ, રસ, ગન્ધ વિગેરે સામગ્રીમાં રહેલ' રૂપ ઉપાદાન સ્વરૂપથી પેાતાના ઉત્તર ક્ષણના રૂપને પેદા કરે છે અને રસાદિક્ષણાને સહકારીરૂપે પેદા કરે છે અને તે રૂપ-રૂપના અવદ્યાકન કરવાના મનવાળાને ચક્ષુ વિગેરે સામગ્રી અન્તગત પુરૂષને સહકારીપણે જ્ઞાન For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy