________________
જૈનદર્શન.
જનકતાના સ્વીકાર દ્વારા સ્યાદ્વાદ-મહાનરેન્દ્રની પધરામણી ઘરમાં અવશ્ય કરાવવી પડે છે.
૧૬૩
અર્થાકાર જ્ઞાન પેતેિજ અથનું ગ્રાહક હાય, ખીજું નહિ; એવી રીતે માનનારાનુ ચિત્રપટને ગ્રહણ કરનારૂ એક સન અનેકાકારરૂપ હાવાથી તેએથી સ્યાદ્વાદ-મદ્ગાનરેન્દ્રની આજ્ઞાના લેપ કદાપિ થઇ શકવાનો નહિ. તથા સુગતનું જ્ઞાન સર્વ પદાર્થ વિષયક હાવાથી અને સ અના આકારરૂપ હાવાથી તે પશુ ચિત્ર કેમ ન કહેવાય ? એકજ હેતુમાં પક્ષધર્મ પણ તથા સપક્ષ સત્ત્વ દ્વારા અન્નયરૂપતા અને વિપક્ષમાં નહિ રહે વાથી વ્યતિરેકરૂપતા આ પ્રમાણે એકજ હેતુમાં અન્યચિપણું તથા વ્યતિરેકપણુ એ ક્ષ’ને વિરૂદ્ધ છે તે પણ સાપેક્ષપણાથી અવિરૂદ્ધપણુ ખતાવનારા સુગતશિષ્યાથી કોઇ પણ રીતે અનેકાન્તથી ભાગીને દૂર જવાય તેમ છે જ નહિ. ઉપર્યું કત તમામ યુક્તિયે બદ્ધના અનુયાયી વૈભાષિકના વિચાર પ્રમાણે
www
બતાવવામાં આવી.
Jain Educationa International
સૈાત્રાન્તિકના મત પ્રમાણે અનેકાન્તનું નિરૂપણુ—
- એક જ કારણુ ઉત્તરાત્તર સામગ્રી અતગત કા ન કરનાર હાય છે ’ તેમ તેઓ માને છે. જેમ રૂપ, રસ, ગન્ધ વિગેરે સામગ્રીમાં રહેલ' રૂપ ઉપાદાન સ્વરૂપથી પેાતાના ઉત્તર ક્ષણના રૂપને પેદા કરે છે અને રસાદિક્ષણાને સહકારીરૂપે પેદા કરે છે અને તે રૂપ-રૂપના અવદ્યાકન કરવાના મનવાળાને ચક્ષુ વિગેરે સામગ્રી અન્તગત પુરૂષને સહકારીપણે જ્ઞાન
For Personal and Private Use Only
www.jainelibrary.org