________________
ર
તત્ત્વાખ્યાન-ઉત્તરાધ.
અદ્વૈતવાદીઓના મત પ્રમાણે ઘટ, પટ વિગેરે કાઇ પણ રૂપી દ્રવ્ય વાસ્તવિક મનાયેલ ન હેાવાથી આરાપિત અ શાંશિભાવ પણ મનાય તેમ નથી. કિચ અશિ બ્રહ્મના શુદ્ધ અરૂપી અશે જીવાત્મામાં કેવી રીતે આવી શકે ? એથી એ વાકયને અથ અહિંયાના આશયથી અત્યન્ત દૂર છે. મહષિયાના આશય,
હું ( મ્હારા આત્મા ) એક છું, તે પણ કાઁના વશથી વિવિધ ચેાનિમાં ભ્રમણ કરતા ઘણાં રૂપવાળા થા" છું. કાઈ વખત દેવ તે કોઈ વખત મનુષ્ય, કોઇ વાર તિર્યંચ તા કાઇ વાર નારી, કયારેક પુરુષ અને ક્યારેક સ્ત્રી તે કયારેક નપુ સક, કોઇ વખત પિતા, કાઇ વાર પુત્ર, કયારેક માતા કોઈ વખત શાર્યો તેા કાઈ વાર પુત્રી, કોઇ વખત સ્વામી અને કોઈ વાર સેવક, કોઇ વેળા રાજા તેા કાઇ વેળા ક, કયારેક રાગી અને કયારેક નીરોગી એવી રીતે અનેક રૂપે અનુભવવાથી મ્હારા આત્મા એક હોવા છતાં હુ બહુરૂપી અન્ય છું. પૂર્વોક્ત શ્રુતિના આ જ પરમાથ પરમ ઋષિયાના આશયને અનુકૂળ સમજાય છે. એથી વિપરીત પ્રતિપાદન ભવ્યાત્માને શાલે નહિ. આ કથન અન્ય આગમા તરફ દ્વેષભાવ હાવાથી કરવામાં આવ્યું છે, તેમ સમજવાનું નથી; કેમકે—
स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् ।
न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ॥ —માધ્યસ્થા કે ન્યાયાચાય યશોવિજય.
ભાષા :-રાગમાત્રથી અમ્હે પોતાના આગમના આશ્રય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org