SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ܘܕܙ તત્ત્વાખ્યાન. ધર્મો પણ ઘટી શકવાના નહિ. જ્યારે તે સિવાય વસ્તુનુ સ્વરૂપ જ સિદ્ધ થતું નથી તેા પછી વસ્તુ સિદ્ધ ક્યાંથી થાય અને તે સિવાય જગત્ આકાશપુષ્પ સમાન છે એમ પણ કહેવામાં અડચણ શાની ? માટે જરૂર તમામ વિપત્તિઓથી અચવાની ખાતર અનેકાન્તવાદ માનવા જોઈએ, આ પ્રમાણે તમામ વસ્તુમાં અનન્તા સ્વપર ધર્મોની આળખાણ કરી લેવી. આત્મામાં સ્વપર ધર્માંની આળખાણુ, આત્મામાં ચૈતન્યપણું કર્તાપણું, ભેકતા પણું, પ્રમાતાપશુ, પ્રમેયપણું', અમૂત્તુ પણું, અસખ્યાત પ્રદેશપણ', નિશ્ચલ પ્રઠ પ્રદેશપણું, લોકપ્રમાણુ પ્રદેશપણું, જીવપણુ, ભવ્યપણું, માન્યપણું, પરિણામીપણું, શરીરબ્યાપીપણુ, જ્ઞાન પચાગપણ, દશ નાપગપણું વિગેરે સહભાવી ગુણરૂપ સ્વધર્મી અને હું, વિષાદ, સુખ, દુ:ખ, ઇચ્છા, રાગ, દ્વેષ, માહ, જ્ઞાન, દેવપણુ’, મનુષ્યપણુ, તિર્યંચપણું, નરકપણું, ૪સબદ્ધપણુ, શરીર વિગેરે દ્વારા પરણાવેલ સર્વ પુદ્ગલ સબદ્ધપણું, સર્વ જીવાની સાથે સ*બદ્ધપણું, સ’સારીપણું, રોધ, માન, માયા, લેાભના અસખ્યાત અધ્યવસાયપણું, હાસ્ય, રતિ, આરતિ, ભય, શેક, જુગુપ્સા, પુરૂષપણું, સ્ત્રીપણું, નપુસકપણું, મૂર્ખતા, અન્ધતા, બધિરતા, મૂકતા વિગેરે અનુક્રમે ચવાવાળા પર્યાયરૂપી સ્વધર્મો પણ કર્મોની સાથે સંબન્ધ ધરાવતા હાવાથી સસારી આત્મામાં તરતમભાવથી અનન્ત સિદ્ધ થાય છે અને તે સિવાય આત્માને અજીવથી જાદી રીતે ઓળખાણ કરાવનારા પરધર્માં પણ અનન્ત છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy